Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે દિપોત્સવી જેવા માહોલ વચ્ચે થયેલ ભવ્ય ઉજવણી

જૂનાગઢનાં સ્વામિનારાયણ સુવર્ણ મુખ્ય મંદિર ખાતે ગઈકાલે ભગવાન શ્રી રામચંદ્રજીનાં ભવ્ય નિર્માણની શિલાન્યાસવિધીની ઐતિહાસીક ઘડીએ દિપોત્સવી જેવા માહોલ વચ્ચે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ગઈકાલે ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા…

Breaking News
0

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ સમયે સોમનાથ મહાદેવને મહાપૂજા કરાઈ

અયોધ્યા ખાતે નૂતન રામમંદિરના શિલાન્યાસની સાથે પ્રભાસ તીર્થમાં બિરાજમાન સોમનાથ મહાદેવ મંદિરે મહાપૂજા સહિતના અનેકવિધ ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. અયોઘ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાનો સંકલ્પ ભાજપના માર્ગદર્શક નેતા લાલકૃષ્ણ અડવાણીએ…

Breaking News
0

રામજન્મ ભૂમિ મંદિરનાં શિલન્યાસને વેરાવળમાં ગાયત્રી હવન કરી વધાવ્યો

વેરાવળમાં અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર તથા ભારત વિકાસ પરિસદ દ્વારા રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસના પાવન અવસરે ગાયત્રી હવન કરી હિન્દુ સંસ્કૃતિ માટે ગઈકાલનો દિવસ ખૂબ મહત્વ પૂર્ણ અને મંગલકારી…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરને રંગબેરંગી રોશનીનો શણગાર

ગઈકાલે શ્રાવણ માસ વદ બીજના દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવને સાયં સમયે યજ્ઞ દર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી. ગઈકાલે અયોઘ્યામાં રામ મંદિરનું…

Breaking News
0

સામાન્ય મજૂરી કામ કરતા પરિવાર ઉપર આવી પડેલ સંકટ સમયે જૂનાગઢ પોલીસે પડખે રહી સુખદ ઉકેલ લાવતા ભાવવાહી દ્રશ્ય સર્જાયા

જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગોધાવાવની પાટી, વાલ્મિકી વાસ ખાતે રહેતા હરસુખભાઈ માધાભાઈ ટીમણિયા વાલ્મીકિએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને પોતાની દીકરી મીનાબેન ભીખુભાઇ બારીયા તથા પરિવાર સાથે…

Breaking News
0

ફ્રન્ટલાઇન સ્ટાફના પ્રયત્નો ઉપર ગીરનું સંરક્ષણ ટકી રહ્યું છે : સાસણ ડીસીએફ

એશિયાટીક સિંહોનું હબ ગણાતા સાસણ ખાતે દેશ-વિદેશથી પ્રવાસીઓ ફરવા માટે આવે છે અને સિંહ દર્શનનો અનેરો લાભ લે છે. પરંતુ સાસણના વિકાસ અને સફળ કામગીરી માટે વન વિભાગના કર્મચારીઓની ઉમદા…

Breaking News
0

દીપ પ્રાગટય સાથે ઉજવણી

શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે ગઈકાલે જૂનાગઢ ખાતે અગ્રણી કિશોર ચોટલિયા તથા તેના પરિવાર દ્વારા દિપ પ્રાગટ્ય કરી ઉજવણી કરવામાં…

Breaking News
0

ગુરૂકુલ દ્રોણેશ્વરમાં રામસેવક હનુમાનજીનું પૂજન તથા દિપકથી શણગાર

રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે મંદિર માટે ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો દરમ્યાન પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી એસજીવીપીની શાખા દ્રોણેશ્વર ગુરૂકુલમાં બિરાજમાન શ્રી હનુમાનજીને સુંદર શણગાર અને ફુલની ડીઝાઇન તથા દિપમાળા…

Breaking News
0

શિલાન્યાસ પર્વની ખંભાળિયાના રામ ભક્તો દ્વારા ઐતિહાસિક ઉજવણી

ભગવાન શ્રી રામના જન્મ સ્થાન એવા અયોધ્યામાં ઐતિહાસિક ઘડી એવા શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ ગઈકાલે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે સંપન્ન થયો હતો. ઐતિહાસિક અને આશરે પાંચ સદી પછી…

Breaking News
0

માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા શિલાન્યાસની ઉજવણી કરાઈ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પૂજનીય સંતો મહંતોનાં હસ્તે અયોધ્યામાં મંદિરનો શિલાન્યાસ વિધી સંપન્ન કરાઈ છે અને હિન્દુ સમાજનું વર્ષોનું સપનું શ્રી રામ જન્મ ભૂમિ ઉપર રામ મંદિરનું નિર્માણ સાકાર થઈ…

1 44 45 46 47 48 54