Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢનાં કોરોના વોરીયર્સોએ રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.…

Breaking News
0

દ્વારકાધીશજી મંદિરે બળેવ પૂનમની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજીનાં મંદિરે ગઈકાલે બળેવ પૂનમનાં પાવન અવસરે ભગવાન દ્વારકાધીશે યજ્ઞોપવિત ધારણ કરી હતી. પુજારી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તથા પૂજા કરાઈ હતી અને બપોરે રાજભોગ, મીઠાજલ ધરવામાં…

Breaking News
0

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને રક્ષાબંધન નિમિત્તે વિશેષ ગલગોટા ફુલોનો ભવ્ય શણગાર કરાયો

કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના (અથાણાવાળા) ના માર્ગદર્શનથી તેમજ પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરમાં તા.૩-૮-ર૦ને સોમવારે ભવ્ય દાદાને ગલગોટાના ફુલોનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં દાદાને વિશેષ…

Breaking News
0

ખંભાળિયાનાં સંનિષ્ઠ પોલીસ કર્મીને ડીજીપી દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અને ખંભાળિયા પંથકમાં છેલ્લા દાયકાઓથી નોંધપાત્ર અને અવિરત રીતે કાયદાકીય કામગીરી સંભાળી રહેલા એ.એસ.આઈ. યોગેશભાઈ છાયાની કામગીરીની નોંધ સરકાર દ્વારા…

Breaking News
0

કેશોદ તાલુકામાં વંશ પરંપરાગત હૈળી જીતવાની હરીફાઈ હજુ યથાવત

લુપ્ત થતી હૈળી હરીફાઈ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વર્ષોની પરંપરા જાળવી રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ સાશ્ત્રોકત વિધી અનુસાર યોજાય છે. શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા…

Breaking News
0

ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

ખંભાળિયામાં રઘુવંશી સેવા સંસ્થાન લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે તાજેતરમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં જલારામ ચોક ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા નોટબુક…

Breaking News
0

અમરેલી જિલ્લા આહીર સમાજનાં કોરોના સારવાર લેતા દર્દીઓ ભોજન સેવા કરવાની તક આપે : કમલેશ ગરણિયા

કોરોના મહામારીમાં સમગ્ર અમરેલી જિલ્લામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ સારવાર માટે અમરેલી લાવવામાં આવે છે. ત્યારે આહીર સમાજના આ લોકોને ભોજનની કોઈ તકલીફ ના પડે તે માટે આ સારવારના દિવસોના…

Breaking News
0

અયોધ્યાના ભવ્ય કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં PM મોદી સહિત ત્રણ અન્ય નામ સામેલ

અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનના કાર્યક્રમના બે દિવસ પહેલાં જ ભગવા રંગથી રંગાયેલી નિમંત્રણ પત્રિકાનું અનાવરણ કરાયું હતું. આ નિમંત્રણ પત્રમાં પીએમ મોદી ઉપરાંત માત્ર ત્રણ લોકોનું નામ સામેલ છે જે…

Breaking News
0

સાયબર ક્રાઈમ ઉપર વધુ ધ્યાન આપીશું, પ્રજાને મારી પાસે આવવું ન પડે તેવું કામ કરાશે

ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. આજથી સંજય શ્રીવાસ્તવએ શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને લોકોને તેમની…

Breaking News
0

પીજીવીસીએલને ખંખેરી નાખવાનું જબર કૌભાંડ

પીજીવીસીએલને ખંખેરી નાખવાનું એક કૌભાંડ આકાર પામ્યું છે અને તેની સનસની ખેજ વિગતો પ્રકાશમાં આવી છે. નિવૃત્ત અધિકારીને બમણો પગાર ચુકવી અને કૌંભાડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવેલ છે. કૌંભાડના…

1 49 50 51 52 53 54