Monthly Archives: August, 2020

Breaking News
0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, વધુ ૩૭ કેસ નોંધાયા, ૧નું મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં દિવસે-દિવસે કોરોનાનું સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના વધુ ૩૭ કેસ નોંધાયા છે જે પૈકી ૧૬ કેસ જૂનાગઢ શહેરનાં છે તેમાં…

Breaking News
0

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં રક્ષાબંધન પર્વની સાદાઈથી ઉજવણી

શ્રાવણસુદ પુનમ એટલે કે રક્ષાબંધનનાં પર્વની આજે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તાજેતરમાં કોરોનાની મહામારી સંદર્ભે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ સહિતની સાવચેતી રાખવાની…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની કચ્છ ખાતે બદલી જૂનાગઢમાં એસપી તરીકે વાસમ શેટ્ટી રવિ તેજા મુકાયા

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘની બદલી થતાં ડા તરીકે વાસમ શેટ્ટી રવિ તેજાની નિમણુંક કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં જૂનાગઢ જિલ્લા…

Breaking News
0

જૂનાગઢમાં ગઈકાલે બપોરે પવન સાથે વરસાદ તૂટી પડયો

સોરઠ પંથકમાં છેલ્લા દિવસોથી કાળઝાળ ગરમી વચ્ચે હાલ માંડવીની મોસમ ચાલી રહી હોય ત્યારે લૂ ઝરતી ગરમી પાતાળમાંથી પણ નીકળતી હોવાથી ખેડૂતોને વાવણી કરવામાં ભારે તકલીફ પડી રહી હતી. ત્યારે…

Breaking News
0

ગિરનાર જંગલમાંથી ડુંગરાળ તરફ સિંહનાં પ્રયાણ

ગિરનારના જંગલમાં વસતા સિંહો જંગલથી બહાર નિકળી ડુંગરાળ વિસ્તાર તરફ વળી રહ્યા છે. ચોમાસામાં મચ્છરોના ત્રાસને કારણે ડુંગરાળ વિસ્તાર તરફ પ્રયાણ કરે છે. ત્યારે ગિરનારના સિંહ ડુંગર તરફ વળી રહ્યા…

Breaking News
0

જૂનાગઢમાં ૧૮૧ અભિયમ ટીમ દ્વારા સશકતિકરણ પખવાડીયાની ઉજવણી

જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભિયમ ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ‘દીકરી દિવસ’ નો કાર્યક્રમ સેટકોમના માધ્યમથી સોસાયટીની મહિલા તથા કિશોરીઓ સાથે મળી કાર્યક્રમને નિહાળી દીકરી અને મહિલાને લગતી યોજનાકીય…

Breaking News
0

સોમનાથથી અયોધ્યા રામ મંદિરનાં નિર્માણ માટે ૧૯૯૦માં નીકળેલી રથયાત્રા ભારતીય રાજકારણની ટર્નીંગ પોઈન્ટ પૂરવાર થઈ હતી

સમગ્ર દેશ ત્રણ દસકાથી પણ વધુના સંઘર્ષના અંતે આયોધ્યા ખાતે ભવ્યતિભવ્ય રામમંદિરના નિર્માણ શિલાન્યાસ માટે રામમય બન્યું છે ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે, હાલના આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Breaking News
0

સોમનાથ – અયોધ્યા રામ મંદિર રથયાત્રાના સંસ્મરણો

અયોધ્યામાં રામ આગામી પ, ઓગષ્ટ ર૦ર૦ના રોજ શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રાથી માંડીને શિલાન્યાસ સુધીના સંસ્મરણો જાેડાયેલા છે. સોમનાથના વિધ્વાન બ્રાહ્મણ નાનુભાઈ પ્રચ્છકે જણાવ્યું હતું…

Breaking News
0

મુસ્લિમ એકતામંચ બિલખા દ્વારા ઈદની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

બિલખામાં સ્ટેશન પ્લોટના પાર્ટીપ્લોટમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં બિલખા યુનીટના હોદેદારો તેમજ સક્રીય સભ્યો અને અન્ય મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખુશાલી રક્ત…

Breaking News
0

રક્ષાબંધનની કાયમી યાદ માટે વૃક્ષનું વાવેતર કરી વૃક્ષનો ઉછેર જતન કરવાનો સંકલ્પ કરાયો

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.…

1 51 52 53 54