જૂનાગઢ શહેરનાં રસ્તાઓના પ્રશ્ને એક આવેદનપત્ર જવાબદાર જૂનાગઢ મનપાના અધિકારીઓને આપવા માટે એનસીપીના રેશ્માબેન પટેલ મનપા કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં એન્ટ્રી બાબતે મનપાના કર્મચારી સાથે બોલાચાલી અથે…
ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આવતીકાલે તા.ર૦-૯-ર૦ને રવિવારનાં રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે બી.એડ./એમ.એડ.ની પ્રવેશ પરીક્ષા યોજવામાં આવનાર છે. જેમાં આ વખતે કુલ બેઠકોની સામે અઢી ગણા એટલે કે ૪૩૦૦ જેટલા…
ચોમાસાની સિઝન પૂર્ણતાને આરે છે અને હવે શિયાળો શરૂ થશે ત્યારે સાંજના સાત વાગ્યા આસપાસ આકાશમાં કેસરી ખીલેલી સંધ્યાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. શહેરના નરસિંહ તળાવ ઉપરથી આરોગ્ય વિભાગના…
ઉનાથી ૭ કિ.મી. દુર પ્રાચીન તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અને ત્યાં પૂ.મુકતાનંદ બાપુના સહકારથી દાદાજી વૃધ્ધાશ્રમ પણ આવેલ છે. તેમાં પપથી વધુ વડીલો રહે છે. તેના સંચાલક મહંત વિવેકાનંદબાપુએ ઉના…
ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામમાં કોરોનાનું કાળચક્ર ફરી વળ્યું હોય તેમ એક જ પરિવારના માતા, પુત્રી અને પુત્રને કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવેલ છે જેમા પુત્રનું સારવાર દરમ્યાન મૃત્યુ…
ઉના એસ.ટી. બસ સ્ટેશનમાં પૂછપરછ વિભાગનાં કર્મચારી સહિત અન્ય એક વ્યકિતને કોરોના પોઝીટીવ આવતા દિન-પ્રતિદિન વધી રહેલ કોરોનાનાં કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એસ.ટી. બસ સ્ટેશનનાં પૂછપરછ…
કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવામાં ફરજ બજાવી જીવનભર રક્ષક તરીકે નોકરી કરી લોકોના માલ-મિલ્કતની રક્ષા કરનારા પોલીસકર્મીને વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા બાદ પોતાના હક્ક હિસ્સા મેળવવા જીવન દાવ ઉપર લગાવવાની…