જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં હજુ પણ રોજબરોજ વધારો થઈ રહેલ છે. ગઈકાલે કોરોનાના વધુ ૩ર કેસ નોંધાયા છે જેમાં ૧૩ કેસ જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય ૬ તેમજ કેશોદ,…
વિઘ્ન હર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. ભગવાન ગણેશજીને પ્રિય એવા મોદકનાં લાડુ એવા ઘરે – ઘરે આજે પ્રસાદમાં ધરવામાં આવી રહેલ છે. આજે કોરોનાનાં…
જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોક ડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોય, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી…
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ ફરી વળ્યો છે. ગઈકાલે દિવસ દરમ્યાન વરાપ જેવું વાતાવરણ રહયા બાદ આજે સવારથી જૂનાગઢ અને સોરઠ પંથકમાંવરસાદી માહોલ છવાઈ ગયો હતો. છેલ્લા ર૪ કલાકમાં દોઢ,…
માણાવદર પંથકમાં સર્વત્ર વરસાદ આખો દિવસ ચાલુ જ રહયો હતો. બે ઈંચથી માંડીને ૭ ઈંચ સુધી વરસાદ પડયો હતો. તાલુકામાં મૌસમનો કુલ વરસાદ ૧પ૦ ટકા પડી ચુકયો છે. તમામ ડેમો…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં સવારે બે કલાકમાં મુશળધાર ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આજે શનિવારે સવારે આઠ વાગ્યાથી શરૂ થયેલા ભારે વરસાદે દસ વાગ્યા સુધીમાં ૯૮ મીમી પાણી વરસાવી…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજથી ગણપતિ મહોત્સનો પ્રારંભ થયેલ છે. ગણેશશોત્સવના પ્રારંભે બજારમાં ભવિકો ગણેશ ભગવાનની મર્તિ ખરીદવા ઉમટયા હતા. તાજેતરમાં કોરોનાની મહામારી ચાલી રહેલ હોય તેના મોટા પંડાલો, મોટી…
જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલ સરસ્વતી સ્કુલનાં સંચાલક પ્રદિપભાઈ ખીમાણી દ્વારા આજે ગણેશ ચતુર્થીનાં દિવસે વિધ્નહર્તા દેવ ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ હતું. સ્કુલમાં ૧૧ દિવસ ગણેશ મહોત્સવની ઉજવણી કોરોના…
જૂનાગઢમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોનાનાં કારણે મોટા પંડાલો અને મોટી મર્તિઓ ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે. લોકો ઘરે જ નાની મૂર્તિની સ્થાપનાં કરી બાદમાં દરરોજ પૂજા-અર્ચના, આરતી…