ભાદરવા શુદ પાંચને રવિવાર તા.ર૩-૮-ર૦નાં દિવસે ઋષી પાંચમ છે. ઋષિષિપંચમીનાં દિવસે વ્રત રહેવાથી જીવનનાં બધા જ અશુભ દોષો નાશ પામે છે. ઋષિ પંચમીનાં દિવસે સવારે નીત્ય કર્મ કરી અને સોૈ…
ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતોને રહેણાંકના પાકા આવાસો(મકાન) બનાવવા માટે ડો.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ સફાઇ કામદારો…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પોલીસે જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી કરેલ છે. જૂનાગઢના જાેષીપરામાં વિરાટનગર-ર ના પાર્કિંગમાં પોલીસ હેડ કોન્સ ડી.એસ. બાબરીયા અને સ્ટાફે જુગાર દરોડો પાડી…
જૂનાગઢનાં જેઈલ રોડ ઉપર આવેલ અલહરમ એપાર્ટમેન્ટ સામે રહેતા સલીમભાઈ ઉંમરભાઈ વીરાણી (ઉ.વ.૪૮)એ પોલીસમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૯-૮-ર૦ર૦ કલાક ૧૯ થી તા.ર૧-૮-ર૦ર૦ કલાક પ…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના ગઈકાલે વધુ ર૭ કેસ નોંધાયા હતા. જયારે ૩૮ દર્દીઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧,૩૯૯ કેસ કોરોનાના નોંધાયા…
જૂનાગઢની સિવીલ હોસ્પિટલ જેમ અધતન સુવિધાથી વિખ્યાત બનેલ છે અને અહીં આવનારા દર્દીઓને તમામ શ્રેષ્ઠ સારવાર મળે તે માટેના દાવા કરવામાં આવી રહયા છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં બેદરકારીની…
ચાલુ વર્ષે મેઘરાજાએ સોરઠ પંથક ઉપર અપાર કૃપા કરી છે અને હજુ ચોમાસાની સિઝન બાકી છે ત્યારે અત્યાર સુધીમાં જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મૌસમનો કુલ વરસાદ (૧,૦૦૦ મીમી)૧૦પ.૧પ ટકા…