Yearly Archives: 2020

Breaking News
0

જૂનાગઢમાં ગઈકાલે બપોરે પવન સાથે વરસાદ તૂટી પડયો

સોરઠ પંથકમાં છેલ્લા દિવસોથી કાળઝાળ ગરમી વચ્ચે હાલ માંડવીની મોસમ ચાલી રહી હોય ત્યારે લૂ ઝરતી ગરમી પાતાળમાંથી પણ નીકળતી હોવાથી ખેડૂતોને વાવણી કરવામાં ભારે તકલીફ પડી રહી હતી. ત્યારે…

Breaking News
0

ગિરનાર જંગલમાંથી ડુંગરાળ તરફ સિંહનાં પ્રયાણ

ગિરનારના જંગલમાં વસતા સિંહો જંગલથી બહાર નિકળી ડુંગરાળ વિસ્તાર તરફ વળી રહ્યા છે. ચોમાસામાં મચ્છરોના ત્રાસને કારણે ડુંગરાળ વિસ્તાર તરફ પ્રયાણ કરે છે. ત્યારે ગિરનારના સિંહ ડુંગર તરફ વળી રહ્યા…

Breaking News
0

જૂનાગઢમાં ૧૮૧ અભિયમ ટીમ દ્વારા સશકતિકરણ પખવાડીયાની ઉજવણી

જૂનાગઢ જિલ્લામાં ૧૮૧ અભિયમ ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ‘દીકરી દિવસ’ નો કાર્યક્રમ સેટકોમના માધ્યમથી સોસાયટીની મહિલા તથા કિશોરીઓ સાથે મળી કાર્યક્રમને નિહાળી દીકરી અને મહિલાને લગતી યોજનાકીય…

Breaking News
0

સોમનાથથી અયોધ્યા રામ મંદિરનાં નિર્માણ માટે ૧૯૯૦માં નીકળેલી રથયાત્રા ભારતીય રાજકારણની ટર્નીંગ પોઈન્ટ પૂરવાર થઈ હતી

સમગ્ર દેશ ત્રણ દસકાથી પણ વધુના સંઘર્ષના અંતે આયોધ્યા ખાતે ભવ્યતિભવ્ય રામમંદિરના નિર્માણ શિલાન્યાસ માટે રામમય બન્યું છે ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કે, હાલના આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ…

Breaking News
0

સોમનાથ – અયોધ્યા રામ મંદિર રથયાત્રાના સંસ્મરણો

અયોધ્યામાં રામ આગામી પ, ઓગષ્ટ ર૦ર૦ના રોજ શિલાન્યાસ થઈ રહ્યો છે ત્યારે રામ મંદિરના નિર્માણ માટે રથયાત્રાથી માંડીને શિલાન્યાસ સુધીના સંસ્મરણો જાેડાયેલા છે. સોમનાથના વિધ્વાન બ્રાહ્મણ નાનુભાઈ પ્રચ્છકે જણાવ્યું હતું…

Breaking News
0

મુસ્લિમ એકતામંચ બિલખા દ્વારા ઈદની ઉજવણી અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો

બિલખામાં સ્ટેશન પ્લોટના પાર્ટીપ્લોટમાં મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુસ્લિમ એકતા મંચ ગુજરાતનાં બિલખા યુનીટના હોદેદારો તેમજ સક્રીય સભ્યો અને અન્ય મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ખુશાલી રક્ત…

Breaking News
0

રક્ષાબંધનની કાયમી યાદ માટે વૃક્ષનું વાવેતર કરી વૃક્ષનો ઉછેર જતન કરવાનો સંકલ્પ કરાયો

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરને શિવભકત પરીવાર તરફથી ટેમ્પરેચર મોનીટરીંગ મશીન અર્પણ કરાયું

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરને મુંબઈ, બરોડા, રાજકોટ, અમદાવાદ રહેતા શિવભકત પરીવાર હરીઓમ સેવા મંડળનાં સભ્યો હરેષ જાેષી, મિતેષ ત્રિવેદી, શરદ વ્યાસ, જુગલ રાવલ, અશ્વીન જાેષી, મનોજ જાેષી સર્વેએ વિશ્વ…

Breaking News
0

“મીઠા વિનાનું ખારૂ માનવજીવન” પુસ્તકનું પ્રતિકાત્મક વિમોચન

૧ ઓગસ્ટ,૨૦૨૦ના રોજ ડો. કોકીલાબેન રામજીભાઈ ઉંધાડના જન્મદિને ભારતી આશ્રમ-જૂનાગઢ ખાતે ગિરનારની ગોદમાં પ્રકૃતિના સાનિધ્યમાં આવેલ તપોભૂમિ ઉપરના અનંત શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજના હસ્તે…

Breaking News
0

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલ તરીકે ઉદ્યોગપતિ લખમભાઇ ભેંસલાની સર્વાનુમતે ચોથી વખત વરણી

વેરાવળ સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશનના પટેલની શ્રાવણ સુદ તેરસના શુભ દિવસે મુદત પુર્ણ થતા વેરાવળના કામનાથ મહાદેવ મંદિરના હોલમાં વર્તમાન પટેલ લખમભાઇ ભેંસલાના અઘ્યક્ષ સ્થાને સમાજના આગેવાનોની બેઠક મળી…

1 314 315 316 317 318 513