Monthly Archives: July, 2021

Breaking News
0

રાત્રી કર્ફયુમાં રાહતથી રેસ્ટોરાંના માલિકો ખુશઃ ધંધાને દોડતો કરવામાં મળશે મદદ : જૂનાગઢ સહિત આઠ મહાનગરોમાં નાઈટ કર્ફયુના સમયમાં એક કલાકનો ઘટાડો કરાયો

ગુજરાત સરકારે નાઈટ કર્ફ્‌યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરતાં અમદાવાદમાં આવેલી રેસ્ટોરાં અને હોટેલના માલિકો આનંદમાં છે. ર્નિણયના માત્ર એક દિવસ પહેલા, ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો થયો હોવાનું કારણ આગળ…

Breaking News
0

ગુજરાતનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢનાં મહેમાન : વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ

ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય દેવવ્રત આજે જૂનાગઢનાં મહેમાન બન્યા છે. રાજયપાલશ્રી કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરી જૂનાગઢની મુલાકાતે આવ્યા છે. આજે જૂનાગઢનાં સુપ્રસિધ્ધ ઉપરકોટની મુલાકાત પણ લીધી હતી અને જયાં…

Breaking News
0

પૂજ્ય મોરારીબાપૂની ૮૬૩મી રામકથા ૩૧ જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં ૩૧ જુલાઇથી ૮ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી પૂજ્ય મોરારીબાપૂની ૮૬૩માં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ ઉપર…

Breaking News
0

જૂનાગઢમાં સેવાભાવી સુખ પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળાને સુરજ ફનવર્લ્ડની શેર કરાવાઈ

જૂનાગઢમાં સુખ પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળાઓને સુરજ ફન વર્લ્ડની મુલાકાતે લઈ જવામાં આવેલ અને ત્યાં ભોજન પ્રસાદ પણ લેવડાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ અંગેની મળતી વિગત અનુસાર બાબા…

Breaking News
0

બે રાત્રી દરમ્યાન વેરાવળમાં ૪ અને તાલાલામાં પાંચ ઘરફોડી કરનાર સીકલીગર ગેંગના ૪ રીઢા તસ્કરોને પોલીસે ઝડપી લીધા

વેરાવળ-તાલાલામાં બે દિવસમાં ૯ બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરી ઘરફોડીની ઘટનાઓને અંજામ આપનાર સરદારજીઓની આંતરરાજય સીકલીગર ગેંગના ૪ રીઢા સાગરીતોને ગણતરીના દિવસોમાં જ ગીર સોમનાથ જીલ્લા પોલીસે ઝડપી લઇ…

Breaking News
0

વેરાવળ અને ચોરવાડ પંથકમાં વેકસીનનો પુરતો સ્ટોક ફાળવવા સોમનાથનાં ધારાસભ્યની રજૂઆત

સોમનાથનાં યુવા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા મત વિસ્તાર સોમનાથ જીલ્લાનાં વેરાવળ તાલુકાનાં શહેરી વિસ્તારમાં આવેલ સી.એચ.સી. કેન્દ્રો તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પી.એચ.સી. કેન્દ્રો તેમજ વતન ચોરવાડ ખાતે આવેલ સી.એચ.સી. કેન્દ્રમાં…

Breaking News
0

મેંદરડા : જન્મ દિવસની અનોખી ઉજવણી

મેંદરડાનાં સામાજીક કાર્યકર અને યુવા અગૃણી પ્રતિક રાણોલીયાના પત્ની પુજાબેને તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી છે તેમના દ્વારા જૂનાગઢના વડાલ ખાતે આવેલ  “માનવ જયોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત” વડીલ વંદના…

Breaking News
0

જૂનાગઢ : એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજનું ગૌરવ : સંસ્થાની  બે વિદ્યાર્થિનીઓને મુખ્યમંત્રીના હસ્તે ગોલ્ડ મેડલ તથા પદવી એનાયત

જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન જે.જે.સી.ઇ.ટી. ટ્રસ્ટ સંચાલિત એન.આર. વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજના એલ.એલ.એમ.ની ઉર્વશી દેવમુરારી અને નીલમબેન ડાંગર બંને વિદ્યાર્થિનીઓએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જે…

Breaking News
0

જૂનાગઢમાં માનસિક દિવ્યાંગો દ્વારા બનાવેલી રાખડીનું પ્રદર્શન

આશાદીપ ચેરિટેબલ ફાઉન્ડેશન જૂનાગઢમાં સારવાર અને તાલીમ લેતા માનસિક દિવ્યાંગો દ્વારા જાતે બનાવેલી રાખડીનું પ્રદર્શન અને જથ્થાબંધ વેંચાણ ચાલું કરવામાં આવેલ છે. રાખડીની કિંમત માત્ર રૂપિયા ૫થી લઈને ૨૦ સુધીની…

Breaking News
0

જૂનાગઢમાંથી દોઢ વર્ષ પહેલા થયેલ ચોરીનાં આરોપીને ઝડપી લેતી તાલુકા પોલીસ

જૂનાગઢ તાલુકા પોલીસે દોઢ વર્ષ પહેલાના વણશોધાયેલ ચોરીનાં ગુનામાં એક શખ્સને ચોરીનાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.  જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ પહેલા ચોરી થયેલ બે એલજી કંપનીનાં એસી,…

1 2 3 4 5 18