Monthly Archives: October, 2021

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા દરેક વોર્ડમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જૂનાગઢ મનપા દ્વારા વોર્ડ નં.૯ માં ભવનાથ મંદિર ખાતેથી મેયર ધીરૂભાઈ ગોહેલ, કમિશ્નર આર.એમ. તન્ના, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, …

Breaking News
0

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

શકિતની આરાધનાના પર્વ એવા નવરાત્રી મહોત્સવનો આગામી ગુરૂવારથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢમાં છેલ્લા ૬પ વર્ષ જુની અને પ્રાચીન ગરબી મંડળ એવા ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવની ભાવભેર…

Breaking News
0

સોમનાથમાં પ્રથમવાર ગુજરાતી મુવીનો પ્રિમિયર શો યોજાયો

ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર સોમનાથ ભૂમિ ઉપર ગુજરાતી ફિલ્મોનો પ્રિમિયર શો યોજાયો હતો. વેરાવળમાં સોમનાથ બાયપાસ રોડ ઉપર આવેલ સાચી મલ્ટીપ્લેકસ ખાતે તાજેતરમાં રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્મ જેસ્સુમ જાેરદારનો પ્રિમિયર…

Breaking News
0

દ્વારકા તાલુકામાં થયેલ ભારે વરસાદથી ખેતીનાં ઉભાપાકોને થયેલ નુકશાનીનું વળતર ચુકવવા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા કૃષિમંત્રીને રજૂઆત

હાલમાં દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં દ્વારકા તાલુકાનાં મુખ્ય મથક કરતા ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧પ દિવસમાં પડેલા અવિરત અતિ ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, તલ, જુવાર, શાકભાજીનાં પાકોને પાણી ભરાવાને કારણે ખૂબજ…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા ‘ગંદકીને છોડો, સ્વચ્છતાને જાેડો’ અંતર્ગત સ્વામીનારાયણ મંદિર ખાતે સંતોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક દ્રષ્ટીકોણ અને મક્કમ નિર્ધાર છે કે સમગ્ર દેશમાં ભારત દેશ સ્વચ્છતાનાં ક્ષેત્રે નં.૧ બને ત્યારે કલિન ઈન્ડીયા, ફીટ ઈન્ડીયા અંતર્ગત દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહયું…

Breaking News
0

માંગરોળમાં શ્રી જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે નેત્ર કેમ્પ યોજાયો, ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં શ્રી જલારામ બાપાના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર ટ્રસ્ટ તેમજ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામુલ્યે નેત્ર કેમ્પ દર મહીનાની જેમ આ મહીને પણ…

Breaking News
0

જૂનાગઢમાં હેન્ડીક્રાફટ મેળાનું આયોજન

જૂનાગઢમાં મહેન્દ્રભાઈ મશરૂ સંચાલિત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ નિર્મિત શ્રી બચુભાઈ રાજા નગર શેઠની હવેલી-દેવ મંદિર ખાતે બહેનો દ્વારા બનાવવામાં આવેલ વસ્તુઓના “હેન્ડીક્રાફટ મેળા”નું તા.૪-૧૦-૨૦૨૧થી દરરોજ સવારના ૧૧ઃ૦૦ કલાકથી રાત્રીના…

Breaking News
0

જૂનાગઢ સહિત દેશભરમાં આજે ગાંધીજયંતિ અને લાલબહાદુર શાસ્ત્રીની જન્મજયંતિની ઉજવણી

આજે ભારતનાં રાષ્ટ્રપિતા અને અહિંસાનાં પુજારી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા પ્યારા બાપુ, ગાંધીજીની જન્મજયંતિની સાથો સાથ ભારતનાં તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ હોય, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૮ની પેટા ચૂંટણી અંતર્ગત પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ નં.૮ની પેટા ચૂંટણી અન્વયે વોર્ડ નં.૮ના ઉપરકોટ, જગમાલ ચોક, માંડવી ચોક, બ્લોચ વાડા, નાથીબુ મસ્જિદ, સુખનાથ ચોક, જુલાઈવાડા, ચિતાખાના ચોક, ઢાલ રોડ સહિતના વિસ્તારમાં બંદોબસ્ત સઘન…

Breaking News
0

જૂનાગઢનાં સક્કરબાગમાં આજથી ૯ ઓકટોબર સુધી વિના મુલ્યે પ્રવેશ, વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત અનેક કાર્યક્રમો

પ્રવાસી જનતામાં ખૂબ જ આકર્ષણરૂપ એવા જૂનાગઢ પ્રાણી સંગ્રાહલય ખાતે ગાંધી જયંતીનાં આજનાં દિવસથી વિવિધ કાર્યક્રમો શરૂ થયા છે અને લોકોને ૯ ઓકટોબર સુધી ફ્રી પ્રવેશ આપવામાં આવી રહેલ છે.…

1 5 6 7 8