Yearly Archives: 2021

Breaking News
0

ઐતિહાસિક દાંડીમાર્ચ માટે ૮૧ યાત્રીમાં માંગરોળનાં યુવાન વિપુલ પરમારની પસંદગી

૧૨ માર્ચ-૨૦૨૧ના રોજથી ૯૦ વર્ષ બાદ ઐતિહાસિક દાંડીમાર્ચ પદયાત્રા યોજાઈ છે. ૧૯૩૦માં પ્રથમ વખત મહાત્મા ગાંધીજી સાથે ૮૧ લોકોએ દાંડીકૂચ યાત્રા કરી હતી. ત્યારબાદ આ બીજી વખત ૮૧ પદયાત્રી સાથે…

Breaking News
0

જૂનાગઢ જેલમાંથી વચગાળાનાં જામીન મેળવી ફરાર થયેલ શખ્સ સાંતલપુરથી ઝડપાયો

પોલીસ મહાનિદેશક અને સીઆઇડીક્રાઇમ અને રેલ્વે ગાંધીનગરની સુચના અનુસાર રાજયમાં પેરોલ ઉપર છુટેલ ભાગેડુ આરોપીઓ, વચગાળાના જામીન ઉપર મુક્ત ફરાર આરોપીઓને તેમજ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓને પકડવા જણાવેલ હોય…

Breaking News
0

ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી વિસાવદર પોલીસ, આરોપી પાસેથી રૂા. ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીઓને પકડવા ખાસ ઝુંબેશ હાથ ધરી જિલ્લાના તમામ…

Breaking News
0

ખૂન કેસમાં જામીન ઉપર છુટયા બાદ ૮ માસથી ફરાર આરોપીને પોલીસે બજાણાથી ઝડપી લીધો

જૂનાગઢમાં વર્ષ ર૦૧૮માં થયેલી એક હત્યાના બનાવનો આરોપી રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન ઉપર છુટયો હતો અને જામીનની અવધી પુરી થયા બાદ પણ જેલમાં હાજર થયો ન હતો. ૮ માસથી ફરાર…

Breaking News
0

માણાવદર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત માણાવદર પટેલ સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં લોકો સહભાગી થયા હતા. આ પ્રસંગે ગાંધી ચોકથી પટેલ સમાજ સુધી પદયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે માણાવદર…

Breaking News
0

ઉદાસી-પંચાયતી બડા અખાડામાં ગાદી તિલક વિધી થઈ

ભવનાથ ખાતે આવેલ ઉદાસી પંચાયતી બડા અખાડામાં ચંદ્રવદનદાસ ગુરૂશ્રી ગંગાદાસજીને મહંત પદવીની મુદ્રા ધારણ કરાવાઈ હતી. આ પ્રસંગે ૧૩ અખાડાના કોટવાળ કિશોરપુરીજી, શંભુ પંચ દશનામ અખાડા પરિષદના ગગનગીરીજી, ઉદાસી પંચાયતી…

Breaking News
0

જૂનાગઢ નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય અંતર્ગત, જિલ્લા યુવા અધિકારીની કચેરી, નહેરૂ યુવા કેન્દ્ર જૂનાગઢ દ્વારા રાષ્ટ્રીય જળ મિશન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢ જિલ્લાના ૧૫૦…

Breaking News
0

કેશોદમાં દુકાનદારો ઉપર હુમલો, અજાણ્યા શખ્સો સામે ફરીયાદની તજવીજ

કેશોદના માંગરોળ રોડ કરેણીયા બાપાના મંદિર પાસે વશીમ હનીફ બેલીમ તથા રમણીકલાલ વ્રજલાલ રૂપારેલીયા ચશ્માના સ્ટોલ દ્વારા પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે વશીમ બેલીમના સ્ટોલે એક ગ્રાહક ચશ્મા લેવા…

Breaking News
0

જૂનાગઢમાં પત્નીના જન્મદિવસે રામ જન્મભૂમિ નિધિમાં ફાળો અર્પણ કરાયો

જૂનાગઢના અગ્રણી ધારાશાસ્ત્રી અજયભાઈ જાેબનપુત્રા દ્વારા તેના ધર્મપત્ની છાયાબેનના જન્મદિવસે રામજન્મભૂમિ નિર્માણ નિધિ અંતર્ગત રૂપિયા ૫, ૧૦૦ ની રકમનો ચેક વિશ્વ હિન્દુ પરિષદને અર્પણ કરી જન્મદિવસની ઉજવણીની અનોખી સામાજિક પહેલ…

Breaking News
0

ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક રમણભાઈ નીલકંઠનો આજે જન્મ દિવસ

રમણભાઈ મહીપતરામ નીલકંઠ એ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે. તેમનો જન્મ ૧૩ માર્ચ…

1 149 150 151 152 153 285