Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૩ કેસ નોંધાયા, ૧ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ગુજરાતમાં કોરોના ગાઈડલાઈનનાં અમલ સાથે ધો. ૬થી ૮ના વર્ગો શરૂ થયા

ગુજરાત રાજ્યમાં ધોરણ ૯થી૧૨ની સ્કૂલો શરૂ થયા બાદ હવે ગુરૂવારથી પ્રાથમિક વિભાગમાં ધોરણ ૬થી૮ના વર્ગો શરૂ કરાયા છે. પ્રાથમિક શાળાઓ ખોલવાના ર્નિણય બાદ સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓને આવકારવા પોતાના તરફથી તમામ…

Breaking News
0

વિસાવદર તાલુકાના લાલપુર ગામે થયેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાનાર હોય જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા…

Breaking News
0

મોટેરાની મેચ નિહાળવા ક્રિકેટ રસીકોને ઓફલાઈન ટિકીટ મેળવવાની તક

છેલ્લા ઘણા સમયથી કાગડોળે રાહ જાેઈ રહેલા ક્રિકેટ રસિકો માટે હવે મેચ નિહાળવા માટે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ ખાતે આજે ૧૯ ફેબ્રુઆરીથી બંને ટીમો આવનારી મેચને અનુલક્ષીને…

Breaking News
0

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ લાખ પેજ પ્રમુખોને પત્ર લખી તેમની કામગીરીને બિરદાવી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવવા જઇ રહી છે. તેના માટે તમામ પક્ષો જાેરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ખાસકરીને ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એડીચોટીનું જાેર લગાવ્યું છે. મુખ્યમંત્રી…

Breaking News
0

મુખ્યમંત્રીએ હોસ્પિટલમાંથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સંબોધન કર્યુ, ભાજપને મત આપવા અપીલ

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર દરમ્યાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અચાનક તબિયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમને અમદાવાદ ખાતેની યૂ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનો કોરોના રિપોર્ટ…

Breaking News
0

મોંઘવારી વધી ખેડુતોની ખુશીઓ છીનવાઈ

વર્ષો જુની કહેવત છે કે મે (વરસાદ) મરણ અને મોંઘવારી ક્યારે આવે કોઈને ખબર ન પડે પણ હાલ જાણે મોંઘવારી ઝડપી ગતિએ વધી રહી છે ખરેખર જે વસ્તુઓમાં મોંઘવારી આવવી…

Breaking News
0

સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

વિસાવદર નજીકના પ્રખ્યાત સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતોે. જગ્યાના મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા પૂ.શામજીબાપુના ભંડારા પ્રસંગની ઉજવણી થઈ હતી. આ જગ્યામાં પૂ.હરીવલ્લભદાસબાપુની ફુલ સમાધી, આપાગીગા મંદિર, ચેતન સમાધી,…

Breaking News
0

ગિરગઢડાનાં જાખીયા ગામે બાઈક-કારની ટકકર, યુવાનને ઈજા

ગીરગઢડા તાલુકાના જાખીયા ગામ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઈક અને કાર સામસામે અથડાતાં બાઈકનો ભુક્કો થઈ ગયો હતો અને બાઈક ચાલક યુવાનને હાથ પગ અને માથાના…

Breaking News
0

વાંકાનેરના આઇશ્રી ખોડિયાર માતાજી માટેલધામ ખાતે આવતીકાલે શ્રી ખોડીયાર જયંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી થશે

વાંકાનેર તાલુકાનું અને મોરબી જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર, માટેલધામ ખાતે કાલે તા.૨૦ને શનિવારે રોજ શ્રી ખોડિયાર માતાજીનો જન્મોત્સવ હોય માતાજીના ભકતજનોમાં અનેરો આનંદ ઉત્સાહ…

1 190 191 192 193 194 285