Yearly Archives: 2021

Breaking News
0

પ્રાંચી તીર્થ ખાતે અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડતા યાત્રાળુઓ

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાંચી ખાતે દેવ પિતૃ કાર્ય અમાસ નિમિત્તે મોક્ષ પિપળે પાણી રેડવા અને પીપળાની ૧૦૮ની ફરતી પ્રદક્ષિણા કરી પિતૃઓને તૃપ્ત કરવા, પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા અને બ્રાહ્મણોને દાન દક્ષિણા…

Breaking News
0

ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો આજે જન્મ દિવસ

ક્રાંતિકારી સમાજસુધારક મહર્ષિ દયાનંદનો જન્મ મોરબી પાસેના ટંકારા ગામે થયો હતો. એક દિવસે મૂળશંકર સત્યની ખોજમાં ઘરેથી નીકળી ગયા. સંસારની ભૌતિકતાથી દૂર ચાલતાં ચાલતાં નર્મદા નદી ઉપર આવ્યા હતા. પરમહંસ…

Breaking News
0

કોંગ્રેસનું શપથ પત્ર : ૬ મહાનગરપાલિકામાં સત્તામાં આવશું તો પ્રજાને ઘરવેરા સહિતમાં રાહત અને વિકાસકામોને અગ્રતા આપીશું

ગુજરાતમાં આગામી ર૧ ફેબ્રુઆરીના રોજ ૬ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસે ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી ઢંઢેરો નહી પરંતુ શપથ પત્ર જાહેર કર્યું હતું જેમાં મુખ્ય મુદ્દો એ છે કે કોંગ્રેસ…

Breaking News
0

ગાયત્રી પરિવાર ગુજરાતભરમાં મેગા રક્તદાન શિબિર યોજી વસંત પર્વની કરશે અનેરી ઉજવણી

સ્વાતંત્ર્ય સેનાની અને રાષ્ટ્ર ઉત્થાન તેમજ ભારતીય સંસ્કૃતિના સંસ્કારો-યજ્ઞિયજીવન પરંપરાને પુનર્જિવિત કરનાર ગાયત્રી પરિવારના પ્રણેતા વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ વસંત પંચમી ઉપર જન સમાજને ઉપયોગી…

Breaking News
0

ભાવવધારા સહિતનાં વિવિધ પ્રશ્ને ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા આજે હડતાળ : આવેદનપત્ર અપાયું

સમગ્ર ગુજરાતમાં ચાલતા બાંધકામને લગતા કોન્ટ્રાકટરો દ્વારા તા.૧રમીએ એક દિવસની હડતાલનો નિર્ણય લીધો છે. અને જેના પગલે આજે હડતાળ જારી કરવામાં આવી છે. તાજેતરમાં સ્ટીલ, સિમેન્ટ, ડામર, ડીઝલ સહિતના મટીરીયલ્સ…

Breaking News
0

જૂનાગઢમાં પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું આયોજન

જૂનાગઢ શહેરમાં આગામી તા.૭ મી માર્ચનાં રોજ વિશાળ બ્રહ્મ સંમેલન યોજાઈ રહયું છે. ત્યારે તા.પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. પગપાળા સ્કુટર અને બગીઓ દ્વારા…

Breaking News
0

સોમનાથ અને ગિરનારનાં ટુરીઝમ ડેવલપને ધ્યાને લઈ વધુ ટ્રેનો શરૂ કરવા રજૂઆત

જૂનાગઢનાં સામાજીક અગ્રણી અને અમૃતભાઈ દેસાઈએ વડાપ્રધાન તથા કેન્દ્રીય રેલવે મંત્રીને પત્ર પાઠવી અને રજુઆત કરતા જણાવેલ છે કે સોમનાથ અને ગિરનારના ટુરીઝમ ડેવલોપમેન્ટને ધ્યાને લઈ રેલવે વિભાગ દ્વારા વધુ…

Breaking News
0

જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

તાજેતરમાં ચાલતી કોરોનાની મહામારીમાં જનજીવન ધીમે-ધીમે પૂર્વવત થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાપકપણે રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ રજાના દિવસોમાં જૂનાગઢ શહેર અને નજીકનાં જાહેર સ્થળો…

Breaking News
0

કેશોદમાંથી ૧૦૮ બોટલ વિદેશી દારૂ પકડાયો

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ ડાયાભાઈ કાનાભાઈ અને સ્ટાફે કેશોદનાં દેવાણીનગર-૧ ખાતે રાજેન્દ્ર ઉર્ફે રાજુ રાણાભાઈનાં કબજા ભોગવટાના મકાના પાછળની ભાગે આવેલ ગેલેરીમાંથી વિદેશી દારૂની અલગ- અલગ બ્રાંડની પેટી નંગ-૯…

Breaking News
0

કેશોદ : લગ્ન સમયનાં જુના ફોટા શેર કરી અને બદનામ કરવા અંગે નોંધાઈ પોલીસ ફરીયાદ

કેશોદમાં જૂનાગઢ રોડ ઉપર અક્ષરવાટીકા-ર ખાતે રહેતા પુજાબેન પથીકભાઈ મકવાણાએ તેના પતિ પથીકભાઈ જેન્તીભાઈ મકવાણા, રમાબેન જેન્તીભાઈ મકવાણા અને સુધાબેન અમીતભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ…

1 205 206 207 208 209 285