Yearly Archives: 2021

Breaking News
0

કેશોદમાં ઉઘરાણી બાબતે હુમલો

કેશોદનાં રાયકાનગર ખાતે રહેતા વિપુલભાઈ રવજીભાઈ પરમાર (ઉ.વ.૩૧)એ કાનજીભાઈ નાથાભાઈ રાઠોડ તથા ઘોઘાભાઈ જગદીશભાઈ ચાંડપા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં આરોપી નં.૧ એ ફરીયાદી પાસે ૯૦૦…

Breaking News
0

કેશોદનાં અગતરાય ગામે યંત્રોના ચિત્રો ઉપર જુગાર રમતા પાંચ ઝડપાયા, પોલીસ ફરીયાદ

કેશોદનાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એન.બી. ચૌહાણ અને સ્ટાફે અગતરાય ગામે આવેલ રવિભાઈ મનુભાઈ લુહાણા (ઉ.વ.૩૦, રહે.બાંટવાવાળા) એ અગતરાય ગામે ભાડેથી રાખેલ દુકાનમાં એલઈડી ઉપર આંક ફેરના પૈસાની હારજીતના પૈસાની હારજીતનો…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે ગળાફાંસો ખાતા મૃત્યું

ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે રહેતા રમેશભાઈ હીરાભાઈ મારૂ (ઉ.વ.૪૭)એ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. વધુમાં મળતી વિગત અનુસાર મૃતકની દુકાનનું પ્લાસ્ટરનું કામ ચાલુ હોય અને પૈસાની જરૂર હોય…

Breaking News
0

જૂનાગઢ જેલમાં કેદીને હાર્ટએટેક આવતાં મોત

જૂનાગઢ જેલમાં જેલની સજા ભોગવતા પાકા કામના કેદીનું ગઈકાલે હૃદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. જૂનાગઢ જેલમાં મુળુભાઈ પુંજાભાઈ જાેગલને ગઈકાલે બપોરે હૃદયરોગનો હુમલો આવતાં જૂનાગઢ સિવીલ હોસ્પીટલે ખસેડાયા હતા જયાં…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૭ કેસ નોંધાયા, ૧૦ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭ કેસ નોંધાયા હતા અને ૯ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૨, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ભવનાથ ખાતે મહાશિવરાત્રીનો મેળો કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજવા તૈયારી

આગામી તા. ૭ માર્ચનાં રોજ શિવરાત્રીનો મહામેળો યોજવા અંગેની તૈયારીઓ શરૂ થઈ રહી છે જાે કે કોરોનાનાં કાળમાં ગુજરાત સરકાર કેન્દ્ર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મેળો યોજાય તેવી શકયતા રહેલી છે…

Breaking News
0

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાઈમે ભેંસાણ પંથકમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું, બસોથી વધુ કાર્યકર્તાઓ, આગેવાનો ભાજપમાં જાેડાયા

ગુજરાત રાજયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે તેવા સમયમાં વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતા ભેંસાણ પંથકમાં કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હડકંપ મચી ગયો છે…

Breaking News
0

શ્રી સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ જૂનાગઢ તરફથી રૂા.૧પ,૧પ,૧પ૧ની ધનરાશી રામ મંદિર નિર્માણ માટે અર્પણ

જૂનાગઢ સહિત દેશભરમાં રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે લોકો સ્વૈચ્છિક રીતે ધન અર્પણ કરી રહયા છે અને મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સફળ રીતે ચાલી રહયું છે. આ દરમ્યાન જૂનાગઢ…

Breaking News
0

પવનનું જાેર ઘટતાં ઠંડીમાં ઘટાડો : જનજીવનને રાહત

જૂનાગઢ શહેરમાં ૩૧ જાન્યુઆરીનો ગઈકાલનો દિવસ ઠંડીનો આક્રમક દિવસ હતો. તાપમાનનો પારો નીચે ઉતરી જતાં ૬.૭ ડીગ્રી તાપમાન રહયું હતું. જયારે ગિરનાર પર્વતીય વિસ્તારોમાં પણ ૧.૭ ડીગ્રી હાજા ગગડાવતી ઠંડી…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા કલેક્ટર, ડીડીઓ, રેન્જ આઇજી અને એસપીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો

જૂનાગઢ જિલ્લામાં ૩૧ જાન્યુઆરી રવિવારના રોજથી કોરોના ફ્રન્ટ વોરીયર્સને કોરોના રસીના ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવિણ ચૌધરી, રેન્જ આઇજીપી મનિન્દરસિંહ પવાર…

1 228 229 230 231 232 285