Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની ગિરનાર અંબાજી મંદિર ખાતે સરપ્રાઈઝ વિઝિટ

ગરવા ગિરનાર ક્ષેત્રમાં હાલ મેઘરાજાની કૃપા વરસી રહી છે તેવા વિસ્તારોમાં પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે ત્યારે લોકો ગિરનારની મુલાકત લઈ રહ્યા છે અને આનંદ અનુભવી રહ્યા છે.…

Breaking News
0

જૂનાગઢ : શેરનાથ બાપુનાં આશ્રમે સંતવાણીની મોજ માણતા પૂ.ભાઈશ્રી તથા સંતો

જૂનાગઢનાં ગોરક્ષનાથ આશ્રમે પૂ. શેરનાથ બાપુનાં સાંનિધ્યમાં પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને ઓનલાઈન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે. જેમાં દરરોજ રાત્રે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી મર્યાદીત સંખ્યામાં…

Breaking News
0

માંગરોળમાં સારા વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન

માંગરોળમાં રવિવારે મધરાત બાદ સારો વરસાદ વરસતા સવાર સુધીમાં એક ઈંચ પાણી પડ્યું હતું. સવારે વરસાદ રોકાતા ફરી બફારાનો અનુભવ થયો હતો. જાે કે સવારથી સાંજ સુધીમાં વધુ અઢી ઈંચ…

Breaking News
0

ગેસ્ટ હાઉસમાંથી રૂા.૧ર,૦૦૦ની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ શહેરનાં ગેસ્ટ હાઉસનાં રૂમમાં પ્રવેશી પ્રવાસીનાં પાકીટમાંથી રૂપિયા ૧ર,૦૦૦ની ચોરી કરનાર શખ્સને એલસીબીએ ઝડપી લીધો છે. એલસીબીએ  આરોપી પટ્ટાવાળા પાસેથી પ,૦૦૦ પણ પરત મેળવ્યા છે. શહેરનાં બસ સ્ટેન્ડ નજીકનાં…

Breaking News
0

આવતીકાલથી જૂનાગઢમાં ધો. ૧૦-૧રની રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવતીકાલથી ધો. ૧૦-૧રના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થનાર છે જે અંગેની તમામ તૈયારીઓ થઈ ચુકી છે. જૂનાગઢ જીલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ફરજ બજાવતા બિનહથીયારી ૮ પીએસઆઈની બદલી

ગુજરાત રાજયનાં પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયા દ્વારા બિનહથીયારી પોલીસ સબ ઈન્સ્પેકટરોની બદલી કરી છે. ૭૭ પીએસઆઈની થયેલી બદલીમાં જૂનાગઢ ખાતે ફરજ બજાવતા અધિકારીની પણ બદલીઓ થઈ છે. આ અંગેની મળતી…

Breaking News
0

ગુજરાતની બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં નવા પરિપત્રનાં આધારે અધ્યાપક સહાયકની ભરતીમાં ગોઠવણની આશંકા : કોંગ્રેસ

ગુજરાત રાજયની યુનિવર્સિટી સંલગ્ન બિનસરકારી અનુદાનિત કોલેજાેમાં વિવિધ વિદ્યાશાખામાં અલગ અલગ વિષયોના અધ્યાપકોની ચાલી રહેલી અધ્યાપક સહાયક ભરતી પ્રક્રિયામાં નવા પરિપત્રના આધારે ભરતી કરવાનું રાજય સરકારે નક્કી કર્યું હોવાથી કોંગ્રેસે…

Breaking News
0

સી-પ્લેન ૮ મહિનામાં ૮ દવિસ પણ ન ચાલ્યું : અર્જુન મોઢવાડિયા

અમદાવાદથી કેવડિયા વચ્ચે એક નવેમ્બર ૨૦૨૦થી સી-પ્લેન સફર શરૂ કરાઈ હતી. પરંત ુઆ સી-પ્લેન પણ ભાજપ સરકારની અન્ય યોજનાઓની જેમ માત્ર એક તાયફો સાબિત થઈ છે. આ અંગે માહિતી આપતા…

Breaking News
0

વડાપ્રધાન મોદી આવતીકાલે  સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાતે, ૧૦૦ દિવસમાં અલગ-અલગ પરિયોજનાઓનું ઉદ્‌ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૫ જુલાઈએ પોતાના સંસદીય વિસ્તારમાં વારાણસીનો પ્રવાસ કરશે. યુપીના પ્રવાસ દરમ્યાન તે અલગ-અલગ ૪૦૦ કરોડના પ્રોજેક્ટની શરૂઆત કરવાના છે. આ વર્ષે વારાણસીમાં થનારાનો પીએમનો આ પહેલો પ્રવાસ…

Breaking News
0

આરએસએસ દેશભરમાં મુસ્લિમ વિસ્તારોમાં પોતાની શાખાઓ શરૂ કરશે

ચિત્રકૂટમાં ચાલી રહેલી આરએસએસની ચિંતન શિબિરની પાંચ દિવસ બાદ સમાપ્તિ થઈ છે. આ દરમ્યાન સંગઠનને મજબૂત કરવા માટે મહત્ત્વના ર્નિણયો લેવાની સાથે સાથે રાજનીતિ ઉપર પણ ચર્ચા થઈ હતી. આ…

1 81 82 83 84 85 285