Monthly Archives: January, 2022

Breaking News
0

પ્રિકોશન ડોઝ આપવામાં ગીર-સોમનાથ જિલ્લો અગ્રેસર : ૧૭,૭૬૭ ડોઝ અપાયા

કેન્દ્ર-રાજ્ય સરકારની જન જન સુધી વેક્સિન પહોંચાડવાની નેમ ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સક્રિય પ્રયાસોથી સાકાર થઈ રહી છે. જેના પરિણામે  જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૯,૨૪,૯૪૯ કોરોના પ્રતિરોધી…

Breaking News
0

૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ગીર-સોમનાથ જિલ્લામાં આન, બાન, શાનથી ઉજવણી

૭૩માં પ્રજાસત્તાક પર્વના સુપ્રભાતે રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં વેરાવળ પ્રભાસ-પાટણના સદભાવના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપી ગીર-સોમનાથથી સમગ્ર રાજ્યના…

Breaking News
0

જૂનાગઢમાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની શાનથી ઉજવણી

જૂનાગઢ સહિત દેશભરમાં આજે ર૬મી જાન્યુઆરી ૭૩માં પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ જીલ્લા કક્ષાનાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલયનાં પરેડ ગ્રાઉન્ડ…

Breaking News
0

માણાવદર નજીક વિદેશી દારૂની ૩૪ર૦ બોટલ સહીત કુલ રૂા. ર૩.૯૩ લાખનાં મુદામાલ સાથે ત્રણ ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એલસીબીનાં પીઆઈ એચ.આઈ. ભાટી તથા પીએસઆઈ એ.ડી.…

Breaking News
0

મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગીર-સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને દિવ્ય તિરંગાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પ્રજાસત્તાક દિન નિમિતે તા.ર૬-૧-ર૦રરનાં રોજ ફુગ્ગાઓ વડે દિવ્ય તિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. દાદાનાં મંદિરને કેસરી, સફેદ અને લીલા ફુગ્ગાઓ…

Breaking News
0

મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીનાં હસ્તે અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા અમૃત યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ સ્ટેશનનાં લોકાર્પણનો કાર્યક્રમ પણ આજે યોજવામાં આવ્યો હતો. રૂા.૧૬.૬૭ કરોડનાં ખર્ચે તૈયાર થયેલ ગંદા પાણીનાં શુધ્ધિકરણ માટેની આ યોજના અંતર્ગત સુએજ પમ્પીંગ…

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાનો તરખાટ ૧૪૯ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ તરખાટ મચાવ્યો છે. ગઈકાલે સાંજ સુધીમાં નોંધાયેલા સત્તાવાર આંકડા અનુસાર જૂનાગઢ શહેરમાં ૬૬ કેસ, જૂનાગઢ તાલુકામાં ૩, કેશોદ-ર૩, ભેસાણ-૧, માળીયા -૧, માણાવદર-ર૧, મેંદરડા-૧, માંગરોળ-૧૧, વંથલી-૭,…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી

ગિરનાર પર્વત ઉપર સતત બીજા દિવસે પણ હીમાલય જેવી ઠંડી રહી છે. અને લઘુતમ તાપમાન ૧.૮ ડીગ્રી રહયું છે. જયારે જૂનાગઢમાં ૬.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. અને ભેજનું પ્રમાણ ૬ર…

Breaking News
0

કોરોનાનાં કેસો ઘટતા ૧ ફેબુઆરીથી સ્કૂલો ફરી શરૂ કરી દેવાશે ?

ગુજરાતમાં ૧ ફેબ્રુઆરીથી ધોરણ ૧ થી ૯ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવા સ્કૂલ સંચાલક મંડળ દ્વારા માંગ કરાઈ છે. સ્કૂલ સંચાલક મંડળે શિક્ષણમંત્રીને રજૂઆત કરી છે કે, ૧ ફેબ્રુઆરીથી…

1 2 3 4 5 20