Monthly Archives: January, 2022

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કેસમાં નોંધપાત્ર વધારો, આજે નવા ૮૪ કેસ નોંધાયા

કોરોનાની ત્રીજી લહેરના કહેર વચ્ચે થોડા દિવસોથી જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આ દરમ્યાન આજે જિલ્લામાં ફરી નવા કોરોના કેસોમાં ગઈકાલ કરતા ડબલ થયા છે. આજે…

Breaking News
0

૩૧ જાન્યુઆરીએ મેયર ધીરૂભાઈ ગોહેલ અને ટીમનાં શાસનનાં અઢી વર્ષ પૂર્ણ

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વર્તમાન મેયર ધીરૂભાઈ ગોહેલની મેયર તરીકેની ટર્મ ૩૧ જાન્યુ.નાં રોજ પુરી થઈ રહી છે. અઢી વર્ષનાં શાસનકાળ દરમ્યાન વિકાસની પ્રક્રિયાને વધુ ગતિશીલ બનાવવામાં સફળ રહયા હતાં. ધીરૂભાઈ ગોહેલ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવા મેયર કોણ બનશે ? આવતીકાલે ગાંધીનગર ખાતે લેવાશે નિર્ણય

જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન રાકેશભાઈ ધુલેશીયા, ડે. મેયર હિમાંશુભાઈ પંડયા, શાસક પક્ષનાં નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર સહિતનાં પદાધિકારીઓની ૩૧ જાન્યુઆરીનાં રોજ મુદત પુર્ણ થઈ…

Breaking News
0

જૂનાગઢ ભવનાથમાં સાધુ સંતો દ્વારા ઉતારા મંડળની રચનાની મહાશિવરાત્રીએ વિધીવત ઘોષણા કરાશે : પૂ. ઈન્દ્રભારતી બાપુ

જૂનાગઢ ગિરનાર સંત મંડળનાં અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુનાં અધ્યક્ષ સ્થાને સાધુ સંતોની એક બેઠક મળેલ હતી. જેમાં ઉતારા મંડળની રચના કરવામાં આવી છે. સાધુ-સંતોની આ ઉતારા મંડળની કમીટી સરકાર સાથે…

Breaking News
0

વેરાવળ સહિત રાજયના નવ બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વિકસાવવા માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીને રજુઆત કરી

મત્સ્યદ્યોગનું હબ ગણાતા વેરાવળ બંદર સહિત રાજયના નવ જેટલા જુદા જુદા બંદરોમાં મત્સ્ય પ્રવૃતિને વેગ મળે તે મુજબ જરૂરી સુવિધા વિકસાવવા અંગે તથા માછીમારોના અનેક પ્રશ્નોને લઇ સાંસદની આગેવાનીમાં માછીમારોની…

Breaking News
0

ભવનાથ વિસ્તારમાં સવારે ૭ થી ૧૨ અને સાંજે ૭ થી ૧૨ સાઇલન્ટ ઝોન જાહેર કરવાની માંગ

ભવનાથ તળેટીમાં આવેલ કેટલાક આશ્રમો અને વાડીમાં લગ્ન પ્રસંગોના કારણે થતા ઘોંઘાટથી સંતોની સાધનામાં ભારે ખલેલ પડી રહેલ છે. ત્યારે ભવનાથના અમુક વિસ્તારમાં આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરાઇ છે.…

Breaking News
0

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ ૧૪ કરોડના ખર્ચે ૧૧ નવા રસ્તા મંજૂર કરાવ્યા

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જાેષીએ કુલ ૧૪ કરોડના રસ્તાના કામો મંજૂર કરાવ્યા છેે. આ અંગે મળતી વિગત મુજબ અનેક ગામોના રસ્તા અત્યંત જર્જરિત બની ગયા હતા. ત્યારે રસ્તાના નવિનીકરણ માટે ધારાસભ્ય…

Breaking News
0

પાદરૂકા ગ્રામ પંચાયતનાં સદસ્યનું હાર્ટએટેકથી મોત

સુત્રાપાડા તાલુકના પાદરૂકા ગામના આહીર યુવા અગ્રણી અને પાદરૂકા ગ્રામ પંચાયતના તાજેતરની ચુંટણીમાં બિનહરીફ સભ્ય તરીકે ચુંટાયેલા ડાયાભાઈ નારણભાઈ વાઢેર (ઉ.વ.૪૮)નું હૃદયરોગનો હુમલો આવતા અવસાન થયેલ છે. તેઓ મળતીયા સ્વભાવના…

Breaking News
0

દ્વારકા જિલ્લા એસઓજીના તમામ સ્ટાફને સન્માનપત્ર એનાયત કરતા જિલ્લા પોલીસ વડા સુનિલ જાેશી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડ્રગ્સ પ્રકરણમાં સારી કામગીરી કરનાર પોલીસ તંત્ર ફરજ બજાવતા ૮ અધિકારી-કર્મચારીઓનું ગણતંત્રના દિવસે  જિલ્લા પોલીસ વડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી એક…

Breaking News
0

કષ્ટભંજનદેવને ગુલાબનાં ફુલોનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને તા.ર૯-૧-ર૦રરનાં રોજ ગુલાબનાં ફુલો વડે દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. જેનો હાજારો ભકતોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા રૂબરૂ લાભ…

1 2 3 4 20