Monthly Archives: June, 2022

Breaking News
0

રાજકોટની જેલમાંથી નાશી જનાર પોકસોનો આરોપી રાણપુરમાંથી ઝડપાયો

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસોનાં ગુનામાં ઝડપાયેલ સલીમ ઈકબાલભાઈ શેખ (ઉ.વ. ર૧)ને ર૦ વર્ષની સજા થતાં રાજકોટ જેલ હવાલે કરાયેલ હતો. અને જેલમાંથી ૧ર દિવસની પેરોલ રજા ઉપરથી પરત હાજર…

Breaking News
0

માણાવદરમાં કાર્બાઈડ ખાવાથી ગાયને ઝેરી અસર, જીવદયા પ્રેમીઓમાં રોષ : પગલા ભરવા માંગ

હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે કેરી પકવવા માટે કેટલાક વેપારીઓ કાર્બાઈડનો ઉપયોગ કરે છે અને કાર્બન પછી કચરામાં ફેંકી દેવામાં આવતું હોય છે અને જે ગાય આરોગતા જ…

Breaking News
0

જંત્રાખડીની ઘટનામાં માંગરોળમાં આવેદન અપાયું

કોડીનાર તાલુકાના જંત્રાખડીમાં આઠ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ મામલે માંગરોળમાં સમસ્ત સાધુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના, રાજપૂત સમાજ તથા વિવિધ સંગઠનો દ્વારા માંગરોળમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં…

Breaking News
0

જૂનાગઢનાં મામલતદાર તેજસભાઈ જાેષીનાં બનેવી રાજનું અવસાન

અમદાવાદ સ્થિત રાજકુમાર ગિરીશભાઈ જાેષી (ઉ.વ. ૩પ) તે ગિરીશભાઈ ભાનુભાઈ જાેષીનાં પુત્ર, જૂનાગઢ નિવાસી કિશોરભાઈ મણીશંકરભાઈ સંયાગોર જાેષી (નિવૃત અધિકારી બીએસએનએલ)નાં જમાઈ, જૂનાગઢ શહેરનાં મામલતદાર તેજસભાઈ કિરીટભાઈ જાેષીનાં બનેવીનું તા.…

Breaking News
0

યોગઃ વૈશ્વિક સમરસતા, શાંતિ અને સૌહાર્દનું માધ્યમ : આઠમા યોગ દિવસની થીમ ‘માનવતા માટે યોગ’

ભારતીય ધર્મ અને દર્શનમાં યોગનું ઘણું મહત્વ છે. આધ્યાત્મિક ઊર્જાની સાથે શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગને બધા ધર્મો અને દર્શનોમાં ખુલ્લા મને સ્વીકારવામાં આવ્યો છે. યોગ એક શારીરિક, માનસિક…

Breaking News
0

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યોગગુરૂ સ્વામી રામદેવજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા પતંજલી યોગ સમિતિ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં…

Breaking News
0

જૂનાગઢમાં સવારે વરસાદી ઝાપટાં

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિવિધ વિસ્તારોમાં આજે સવારે વરસાદી ઝાપટા પડયાનાં અહેવાલ છે. દરમ્યાન ગઈકાલે સખત ઉકળાટ બફારા બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો હતો જેમાં બંધાળા, પીપળીયા, નાના કોટડામાં વરસાદ…

Breaking News
0

માળીયા હાટીના, વંથલીમાંથી એસઓજીએ આયુર્વેદિક દવાની ૧,૩૩૮ બોટલ ઝડપી

જૂનાગઢ એસઓજીએ આયુર્વેદિક દવાની વધુ ૧,૩૩૮ બોટલ પકડી પાડી ર,૦૦,૮ર૬નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જીલ્લામાં આયુર્વેદિક દવાનાં નામે નશાનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી બાદ એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ, પીએસઆઈ…

Breaking News
0

માંગરોળની એસટી બસને નડયો અકસ્માત, ડ્રાઈવર અને કંડકટર સહિત ૧૩ને ઈજા

માંગરોળ ડેપોની રાજકોટ-માધવપુર રૂટની એસટી બસ માંગરોળ તરફ આવી રહી હતી, ત્યારે શહેરથી સાત કિમી નજીક ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા બસ ઝાડ સાથે અથડાઈ હતી. વરસાદના કારણે રોડ…

Breaking News
0

સતત છઠ્ઠા વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા થશે વિશ્વ યોગ દિવસની ઉજવણી

છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત દુનિયાભરમાં અનેક દેશો યોગ તરફ વળ્યા છે. નિયમિત યોગ કરવાથી તન-મનમાં નવી શક્તિનો સંચાર થાય છે. આવા તવૈજ્ઞાનિકોએ પણ સ્વીકારી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા…

1 13 14 15 16 17 38