Monthly Archives: June, 2022

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. દ્વારા મોટી સંખ્યામાં રૂપિયા ૫૦૦ના દરની જૂની ચલણી નોટો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા ભાણવડ તાલુકાના ચોખંડા ગામના એક શખ્સ પાસેથી રૂપિયા ૫૦૦ના દરની જૂની ચલણી નોટો ઝડપી લેવાયા બાદ તેની તપાસમાં તેમના મિત્ર એવા ભાવપર ગામના એક…

Breaking News
0

હુમાનીટી ફર્સ્ટ ગૃપ દ્વારા નાસ્તા તથા કપડાનું વિતરણ કરાયું

નવયુવાનો દ્વારા ચલાવાતું હુમાનીટી ફર્સ્ટ ગૃપ દ્વારા જૂનાગઢમાં અલગ અલગ સ્થળો ઉપર જરૂરીયાતમંદ લોકોને નાસ્તા તથા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હુમાનીટી ફર્સ્ટ ગૃપ એ યુવાનોનું એક એવું ગૃપ છે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે

તારીખ ૨૧ જૂનના રોજ યોગ દિવસની ઉજવણી ફક્ત ભારત દેશમાં નહીં, પરંતુ વિશ્વભરમાં કરવામાં આવે છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આવતીકાલે મંગળવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જે અંતર્ગત…

Breaking News
0

તળપદા કોળી સમાજની વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાયું

જૂનાગઢમાં આદર્શ ભવનાથ તળપદા કોળી સમાજની વાડીમાં તારીખ ૧૯-૬-૨૦૨૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની બારમાં ધોરણની દીકરીઓને ૭૦ થી ૭૫ ગોલ્ડ મેડલ પહેરાવીને સન્માન કરેલ હતું. જેમાં ભવનાથ તળપદા કોળી સમાજની વાડીના…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેલવેના રૂા.૧૬૩૬૯ કરોડના ૧૮ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે તા.૧૮ જૂન, ૨૦૨૨ના રોજ વડોદરામાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રેલવેના વિવિધ રૂા.૧૬,૩૬૯ કરોડના ૧૮ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લાના પસવાડા ગામના સરપંચ દ્વારા નવતર અભિયાન દારૂ પીતા અને વેચનારને ઢોલ વગડાવીને આપી સખત ચેતવણી

જૂનાગઢના ભેંસાણમાં આવેલા પસવાડા ગામના સરપંચ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પસવાડા ગામમાં દારૂના કારણે છેલ્લા કેટલાક સમયથી લોકોના મોત થતા ગામની મહિલાઓ વિધવા બની ગઈ છે. જેને લઈને…

Breaking News
0

જૂનાગઢમાં અગાઉનાં મનદુઃખે માર મારી અપહરણ કર્યુ : ચાર સામે ફરીયાદ

જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરથી અગાઉનાં મનદુઃખનાં કારણે અપહરણ કરવાનો બનવા પામતા ચાર સામે ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં સુખનાથ ચોક નજીક…

Breaking News
0

મળી ગયા નવા દયાભાભી

લોકપ્રિય ટીવી સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટુંક સમયમાં દયાભાભી પરત ફરશે. સિરીયલનાં પ્રોડયુસર અસિત મોદીએ પણ કન્ફર્મ કર્યુ હતું કે શોમાં દિશા વાકાણી પરત ફરશે નહીં. નવાં જ…

Breaking News
0

જૂનાગઢમાં સુપોષણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગ સંજય પંડ્યાની અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ તા.૧૭-૬-ર૦રરનાં રોજ સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર…

Breaking News
0

પાવાગઢ મંદિરના શિખર ઉપર કળશ તેમજ ધ્વજદંડને સોનાથી મઢવામાં આવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લીધી હતી. સવારે ૧૧ વાગ્યે વડાપ્રધાન પાવાગઢ પહોંચ્યા હતા અને જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં વડાપ્રધાનના હસ્તે…

1 14 15 16 17 18 38