Monthly Archives: June, 2022

Breaking News
0

કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું

કેશોદ નગરપાલિકા ફાયર વિભાગમાં ભરતી અંગે આક્ષેપ પ્રતીઆક્ષેપનો વાદ વિવાદ ઘણાં સમયથી સર્જાયો છે. અગાઉ પણ આવેદન પત્રો આપી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ફાયર વિભાગમાં થયેલ…

Breaking News
0

દ્વારકા : પીપલાઈ માતાજીનાં મંદિરે ફૂલમંડળી દર્શન

દ્વારકાનાં ધિંગેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં આવેલ શ્રી પીપલાઈ માતાજીનાં મંદિરે ફૂલમંડળી દર્શન રાખવામાં આવ્યા હતા. સેંકડો માઈ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Breaking News
0

દ્વારકાધીશ મંદિરમાં ઉષ્મકાલીન સમયમાં ઠાકોરજીના આંબા મનોરથનો લાખો ભાવિકોએ લાભ લીધો

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને ગરમીના પ્રકોપથી બચવા ઉષ્મકાલીન પુષ્પશ્રૃંગાર તેમજ ઋતુઅનાસર ઠંડક પહોંચાડે તેવા આહારો સાથેના ઠંડા ભોગ અર્પણ કરી શીતલતાનો ભાવ અર્પણ કરાય છે. આજરોજ ઠાકોરજીના પરમભક્ત દ્વારા વારાદાર પૂજારીના…

Breaking News
0

ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર જૂનાગઢ દ્વારા બાઈક રેલી યોજી વર્લ્ડ ફુડ સેફટી દિનની ઉજવણી

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના અંતર્ગત ચાલતા પ્રોજેકટ ફુડ સેફટી ટ્રેનીંગ એન્ડ સર્ટીફીકેટ દરેક ખાદ્ય પદાર્થ સાથે સંકળાયેલ અને હોટલ રેસ્ટોરન્ટ દુકાનદાર પીઝાવાળા, કરીયાણાવાળા અને ફરસાણની દુકાન સાથે…

Breaking News
0

વેરાવળમાં જલારામ મંદિરે આંબા મનોરથ યોજાયો : પૂ. જલારામ બાપાના ચરણોમાં ૩૫૦ કીલો કેસર કેરી ધરવામાં આવી

વેરાવળમાં આવેલ જલારામ મંદિરે પૂ.જલારામ બાપાને ૩૫૦ કીલો કેસર કેરીનો આંબા મનોરથ કરવામાં આવેલ હતો. આ મનોરથના દર્શન કરી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. આ તકે રાત્રીના ધાર્મીક કાર્યક્રમો પણ…

Breaking News
0

માછીમારોના પ્રશ્નોને સરકાર ગંભીરતાથી નહીં લે તો મત્સ્યદ્યોગ મૃતપાય બની જવાથી લાખો લોકો બેરોજગાર થવાની ભિતી

આગામી રાજયની વિધાનસભાની ચુંટણીને ગણતરીના મહિનાઓ બાકી હોવાથી રાજકીય પક્ષોએ કમ્મર કસી છે. જે અંતર્ગત સમાજાે, સંસ્થાઓ સાથે બેઠકો તથા આંતરીક સર્વે સાથે પરિસ્થિતીનો તાગ મેળવવા માટે પક્ષોએ પોતાના નેતાઓને…

Breaking News
0

વેરાવળ પીપલ્સ બેંકને સતત ત્રીજી વખત રાષ્ટ્રીય કક્ષાનો બ્લુ રીબન એવોર્ડ એનાયત થયો

સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં પ્રથમ હરોળમાં આવતી વેરાવળ પીપલ્સ કો. ઓપ. બેંક રાષ્ટ્રીય કક્ષાએ વધુ એક વખત પ્રથમ ક્રમે આવતા બેંકોના બ્લુ રિબન એવોર્ડ એનાયત થયો છે. બેંકને સારી કામગીરી બદલ…

Breaking News
0

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંકને રાષ્ટ્રીય કક્ષાનો બેંકો બ્લુ રીબન એવોર્ડ એનાયત થયો

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય કક્ષાનો બેંકો બ્લુ રીબન એવોર્ડ સેરેમનીમાં ફસ્ટ પ્રાઇઝ હાંસલ થતા સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ગૌરવ વધારેલ છે. આ તકે યોજાયેલ સમારોહમાં બેંકના ડીરેક્ટરોને સંસ્થા…

Breaking News
0

જૂનાગઢ : ચોકી અને ચોકલી ગામને જાેડતા રસ્તાનું કામ શરૂ

છેલ્લા ૪ વર્ષથી સમારકામની રાહ જાેઈ રહેલ જૂનાગઢ પંથકના ચોકી અને ચોકલી ગામને જાેડતા રસ્તાનું કામ અંતે શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ એમએલએ હર્ષદ રીબડીયા અને સ્થાનિક લોકોની હાજરીમાં આ…

Breaking News
0

જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાને લઈ શનિવારે જનરલ મીટીંગનું આયોજન

આગામી તારીખ ૧ જુલાઇના રોજ અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં પૌરાણિક જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જે રથયાત્રાના સુચારૂ આયોજનને લઈ જગન્નાથજી…

1 27 28 29 30 31 38