Monthly Archives: June, 2022

Breaking News
0

આજે બાળ મજૂરી વિરૂદ્ધ વિશ્વ દિવસ

ભારતમાં ગુરૂપાદસ્વામી સમિતિની ભલામણોના આધારે, બાળ મજૂરી(પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ ૧૯૮૬માં ઘડવામાં આવ્યો હતો.૧૭ વર્ષથી ઓછી ઉંમરના બાળકની કોઈપણ આર્થિક ઉત્પાદક પ્રવૃત્તિમાં વળતર, વેતન અથવા નફો સાથે અથવા તેના વિના…

Breaking News
0

મુખ્યમંત્રી શહેરી સડક યોજનાનાં ૮ કામો માટે જૂનાગઢ મનપાને રૂા.૩.રર કરોડની ગ્રાન્ટ ફાળવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બે મહાનગરપાલિકાઓ અને બે નગરપાલિકાઓ મળી ચાર શહેરોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂા.૧૦૯.પ૭ કરોડના વિવિધ વિકાસ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી…

Breaking News
0

ધોરણ-૯ થી ૧૨ના પાઠ્‌યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમને સમાવવામાં આવશે : શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી

રાજયનાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, હવે રાજ્યમાં ધોરણ-૯ થી ૧૨ના પાઠ્‌યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીનો અભ્યાસક્રમ વિષયના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.…

Breaking News
0

જૂનાગઢ ઉપલા દાતારએ ભાવિકોની ભીડ

કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારની જગ્યા ખાતે આજે વહેલી સવારથી દાતારબાપુનાં દર્શનાર્થે ભાવિકો ઉમટી પડયા હતા. ત્યારે મહંત ભીમબાપુ દ્વારા ભાવિકો માટે કેરીનો રસ, પુરી, બટેટાનું શાક, દાળ-ભાત સહિત…

Breaking News
0

જૂનાગઢમાં મોબાઈલ ફોન ઝુંટવી જનાર બે શખ્સોને ગણતરીની કલાકમાં ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ

જૂનાગઢનાં વિશાલભાઈ ગોકળભાઈ ચાવડા ગત તા. ૮ જુનનાં રોજ માણાવદરથી જૂનાગઢ આવતા હતાં ત્યારે ભુતનાથ રેલ્વે ફાટક પાસે પહોંચતાં પાછળથી એક મોટર સાયકલ ઉપર બે અજાણ્યા પુરૂષો આવેલ અને ઈવનગર…

Breaking News
0

સોમનાથ મંદિર દર્શનાર્થે પધારશે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી તા.૧૧ કે ૧ર જુનનાં રોજ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન અર્થે પધારે તેવી શકયતા છે. તેઓ દિવથી હેલીકોપ્ટરમાં…

Breaking News
0

જૂનાગઢનાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આવતીકાલે એકાદશીની ઉજવણી

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા અને ભગવાન સ્વામીનારાયણનાં સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતનાં દેવો જયાં બિરાજમાન છે અને ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે તેવા શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે…

Breaking News
0

જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું દેવીપુજક સમાજ દ્વારા અભિવાદન

જૂનાગઢનાં જાંબાઝ, બાહોશ, સેવાભાવી તથા પોલીસ પ્રજાની મિત્ર છે સૂત્રને સાર્થક કરનાર કર્મઠ અને કર્તવ્ય નિષ્ઠ નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનું દેવીપુજક સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં એક…

Breaking News
0

સુરજકરાડી હાઈવે રોડ પાસે આવેલ કેબીનમાં આગ લાગી

દ્વારકા તાલુકાનાં સુરજકરાડી હાઈવે રોડ, સત્યમ સિનેમા પાસે લાકડાની કેબીનમાં રાત્રે ૧૨ વાગે આગ લાગી હતી. પંચરની કેબીન હોવાથી અંદર અને બહાર ટાયરો પડયા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું…

Breaking News
0

કેશોદની બજારમાં કચ્છની અમૃત ખારેકનું આગમન

કચ્છ અમૃત ગણાતી ખારેકનું કેશોદની બજારોમાં આગમન થતાં શહેરના મુખ્ય માર્ગો ઉપર ફ્રૂટની લારીઓ તથા ફ્રૂટની દુકાનોમાં ખારેકનું વેંચાણ શરૂ થયું છે. જાે કે, હાલમાં ખારેકના પ્રારંભમાં બે જાતની જ…

1 26 27 28 29 30 38