Monthly Archives: June, 2022

Breaking News
0

રાષ્ટ્રચેતના સમિતિ દ્વારા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠજીનાં વ્યાખ્યાનનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાયો

જૂનાગઢમાં રાષ્ટ્ર ચેતના સમિતિ દ્વારા વર્તમાન અને ભવિષ્યનાં ભારતમાં આપણી ભૂમિકા વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીરનાર પબ્લીક સ્કુલનાં મેદાનમાં યોજાયો હતો. આ વ્યાખ્યાનનાં મુખ્ય…

Breaking News
0

ભાલકામાં રહેતા ૮ મહિનાના અહેમદને હતી હૃદયની બીમારી, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમથી મળ્યું નવજીવન

ગીર-સોમનાથમાં વેરાવળ તાલુકાના ભાલકાના રહેવાસી મહેબૂબ શેખના ૮ મહિનાના દીકરા અહેમદ શેખને જન્મજાત હૃદયમાં તકલીફ હતી. મહેબૂબ શેખ છૂટક કલરકામ કરીને માંડ પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. આ સ્થિતિમાં દીકરાને…

Breaking News
0

વોર્ડ નં.૧૦ અંબિકા ચોક ખાતે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ અંબિકા ચોક અંબાજી મંદિર ખાતે વોર્ડ નં.૧૦ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ રાવલ તથા અજયભાઈ જાેબનપુત્રા વોર્ડની ટીમ દ્વારા લોકહિતાર્થે ઈ-શ્રમ કાર્ડ, આયુષ્માન…

Breaking News
0

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ.બેંકને રાષ્ટ્રીય કક્ષાનો બેન્કો બ્લુ રીબન એવોર્ડ એનાયત

વેરાવળ મર્કન્ટાઇલ કો.ઓપ. બેંક લી.ને રાષ્ટ્રીય કક્ષાનો બેન્કો બ્લુ રીબન એવોર્ડ સેરેમનીમાં ફસ્ટ પ્રાઇઝ હાંસલ થતા સમગ્ર સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ગૌરવ વધારેલ છે. આ તકે યોજાયેલ સમારોહમાં બેંકના ડીરેક્ટરોને સંસ્થા…

Breaking News
0

સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ દવેની મુલાકાત લેતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા

જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન નજીકનાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા ૧૯૪રનાં હિન્દ છોડો ચળવળમાં ભાગ લેનાર સ્વાતંત્ર્યસેનાની લાભશંકરભાઈ ડી. દવેની જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ મુલાકાત લીધેલી હતી. આ તકે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનું લાભશંકરભાઈએ…

Breaking News
0

બિલખાનાં સેવાનાં ભેખધારી દલિત યુવાન નાનજીભાઈનું પત્રકારો અને સામાજીક અગ્રણીઓ દ્વારા સન્માન કરાયું

અગીયાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું બિલખા એટલે મીની ગુજરાત જાેઈ લ્યો ! અઢારેય વરણની વસ્તી ધરાવતું ગામ એટલે બિલખા. દાનવીર કર્ણનાં અવતાર શેઠ શાગળશાની ભૂમિ એટલે પવિત્ર યાત્રાધામ બિલખા. બિલખામાં…

Breaking News
0

જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી-ર૦રરમાં લેવાયેલ એલએલબી સેમે.૧ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ-જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૧નું ૯૭.૩ર ટકા પરિણામ આવ્યું હતું.…

Breaking News
0

ખંભાળિયામાં મૂલી મજૂર કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્યના ઉપવાસ બાદ ટૂંકા સમયમાં પારણા

ખંભાળિયા નગરપાલિકામાં મુલી મજૂર તરીકે ફરજ બજાવતા સફાઇ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ચાલી રહેલું સખળડખળ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે. સોમવારે મહિલા કામદારો દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ…

Breaking News
0

જબલપુર ખાતે ફરજ ઉપર રહેલા ખંભાળિયાના મિલિટરીના સુબેદારનું અકસ્માતે નિધન

ખંભાળિયા શહેર નજીક રહેતા અને જબલપુર ખાતે ફરજ બજાવતા એક જવાનનું બે દિવસ પૂર્વે અકસ્માતે નિધન થતા તેમના મૃતદેહને ગઈકાલે મંગળવારે સવારે ખંભાળિયા લાવવામાં આવ્યો હતો. જ્યાં ગાર્ડ ઓફ ઓનર…

Breaking News
0

ધો.૧૦નું પરીણામ જાહેર : જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-ર૦રરમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ૬પ.૧૮ ટકા પરીણામ આવ્યું છે. જેમાં જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ આવેલ છે.…

1 30 31 32 33 34 38