Monthly Archives: July, 2022

Breaking News
0

નરેશભાઈ પટેલનો જન્મદિવસ બનશે સેવાનો મહોત્સવ : ૫૭માં જન્મદિવસે રાજ્યભરમાં ૫૭ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે છેલ્લા ઘણા વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે આ સેવાકીય કાર્યનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે…

Breaking News
0

દ્વારકા પંથકમાં વરસાદી પાણીએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

દેવભૂમિ દ્વારકામાં રાજપરા સ્થિત એક મંદિરે જતા ૧૯ વર્ષીય એક આશાસ્પદ યુવાન પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યું નિપજયાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક…

Breaking News
0

માતા તથા ભાઈ સાથેના ઝઘડાથી કંટાળીને ખંભાળિયાના યુવાને ટ્રેન હેઠળ આપઘાત કર્યો

ખંભાળિયામાં રહેતા એક શ્રમિક યુવાને ગઈકાલે સાંજે ટ્રેન હેઠળ પડતું મૂકીને જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા અને…

Breaking News
0

દ્વારકા નજીક તંત્રનું રેસ્ક્યુ : પાણીમાં તણાતા પાંચ વ્યક્તિને બચાવી લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે રોડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા અગાઉથી કરવામાં આવેલા આયોજન મુજબ રિસ્ક્યુ માટે ગોઠવેલી ટીમો દ્વારા ફસાયેલા વાહનોને બહાર કાઢી, રાહત બચાવની કામગીરી…

Breaking News
0

ખંભાળિયા નજીક સરકારી ખારાબામાંથી ગેરકાયદેસર રીતે મોરમ કાઢતા શખ્સોને અટકાવતા જીવલેણ હુમલો

ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં કેટલાક શખ્સો સરકારી ખરાબાવાળી જમીનમાંથી ગેરકાયદેસર રીતે માટી ઉપાડતા હોવાથી તેઓને અટકાવતા સતવારા જ્ઞાતિના સ્થાનિકો ઉપર હથિયાર વડે જીવલેણ હુમલો થયાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને ફુલોનો દિવ્ય શણગાર

સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત વિશ્વ વિખ્યાત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે શનિવાર નિમિત્તે તા. ૯-૭-રરનાં રોજ દાદાને મોગરો, ગુલાબ વિગેરે ફુલોનાં દિવ્ય વાઘાનો શણગાર કરાયો હતો.

Breaking News
0

બુધવારે ધુનડાનાં સતપુરાણધામ આશ્રમે ગુરૂપૂર્ણિમા ઉજવાશે

આગામી તા. ૧૩ જુલાઈને બુધવારનાં રોજ જામજાેધપુર નજીક આવેલ ધુનડાનાં સતપુરાણધામ આશ્રમ ખાતે જેન્તીરામ બાપાનાં સાંનિધ્યમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે. બુધવારે સવારે ૯ કલાકે જેન્તીરામ બાપા તેમનાં ગુરૂદેવ હરીરામ બાપાની ચરણપાદુકાનું…

Breaking News
0

બિલખામાંથી એસઓજીએ રૂા. ૧૦ લાખથી વધુની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો પકડી પાડયો

જૂનાગઢનાં બિલખામાં આવેલ અલગ અલગ ગોડાઉનોમાંથી રૂા. ૧૦,૩પ,૪૯૦ની કિંમતનો બીનઅધિકૃત અનાજનો જથ્થો જૂનાગઢ એસઓજીએ પકડી પાડયો હતો. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિતેજા…

Breaking News
0

રાજકોટ રાજગોર સમાજનાં સેવાભાવી સંજયભાઈ દવેનો જન્મ દિવસ

રાજકોટ રાજગોર બ્રાહ્મણ સેવા સંઘનાં ઉપપ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ સંજયભાઈ દવેનો આજે જન્મ દિવસ છે. સમાજ સેવામાં હંમેશા તત્પર રહેતા સંજયભાઈ રાજગોર બ્રાહ્મણ યુથ કલબ રાજકોટનાં પ્રમુખ તેમજ ભાજપ કારોબારી…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠમાં અવિરત મેઘ કૃપા ઃ નરસિંહ સરોવર ઓવરફલો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી અવિરત મેઘ કૃપા વરસી રહી હોય, સરેરાશ ૪પ ટકા જેટલો સીઝનનો વરસાદ વરસી જતાં પાક – પાણીનું ચીત્ર એકદમ ઉજળુ બની ગયું છે.…

1 24 25 26 27 28 33