Monthly Archives: July, 2022

Breaking News
0

વેચાણ કરારથી ટ્રક મેળવી બાદમાં અન્યને વહેંચી દઈ છેતરપીંડી કરી

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા ગાંગાભાઈ રણમલભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ આરોપીઓ વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં આ કામનાં આરોપી નં.૧ અંકિતભાઈ ભુપતભાઈ કાનપરા રહે. જૂનાગઢ વાળાએ ફરીયાદીનો ટ્રક નં.જીજે-૧૮…

Breaking News
0

પોકસો ગુનાનાં કેસનાં મનદુઃખમાં યુવાન સહિત બે ઉપર ચાર વ્યકિતનો હુમલો

વિસાવદરનાં શોભાવડલા લશ્કર ગામે રહેતા નિલેશભાઈ જેરામભાઈ ખાંભુએ આ કામનાં આરોપી કપીલ પ્રકાશભાઈ રાણવા તથા હિતેશ કિશોરભાઈ રાણવા વિરૂધ્ધ અગાઉ વિસાવદર પોલીસ ખાતે તેની નાની બહેન બાબતે પોકસોનો ગુનો નોંધાવેલ…

Breaking News
0

જૂનાગઢ : સેલફોસની દવા પી જતાં યુવાનનું મોત

જૂનાગઢનાં જગમાલ ચોક કાઝીવાડાનાં નાકે માણેક એપાર્ટમેન્ટ બ્લોક નં.૪માં રહેતા હર્ષ જયેશભાઈ મહેતા (ઉ.વ.ર૦)એ કોઈપણ કારણસર સેલફોસની દવા પી જતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે પંકજભાઈ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે રોડ ઉપર ફરતી અસ્થિર મગજની મહિલાની સૃશ્રેવા કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…

Breaking News
0

ઉદયપુરની ઘટનામાં હત્યારાઓને ફાંસી આપો, માંગરોળમાં વિહિપ-બજરંગદળનું આવેદન

રાજસ્થાન ઉદયપુરમાં બે કટ્ટરપંથીઓ દ્વારા દરજી કામ કરતા હિન્દુ યુવાન કનૈયાલાલની સરેજાહેર ગળુ કાપી ક્રુર હત્યા કરાઈ છે. એટલાથી ના રોકાતા તેનો વિડીયો બનાવી અને દેશના પ્રધાનમંત્રીને ધમકી પણ આપવામાં…

Breaking News
0

સાળંગપુર : હનુમાનજીદાદાને અષાઢી બીજ નિમિતે સુર્યદેવનાં દિવ્ય વાઘાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે અષાઢી બીજ નિમિતે તા.૧-૭-૨૦૨૨ને શુક્રવારના રોજ દાદાને સૂર્યદેવના દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના…

Breaking News
0

દ્વારકા રેલવે સ્ટેશને અજાણ્યા ઈસમનું ટ્રેન નીચે કપાઈ જતાં મોત

દ્વારકાના રેલવે સ્ટેશન ઉપર ગઈકાલે સવારે ૧૧ઃ૩૦ કલાક આસપાસ પ્લેટફોર્મ નં.-૨ ઉપરથી પડી જતાં ટ્રેઈન નીચે એક અજાણ્યા વ્યક્તિનું ઉંમર વર્ષ આશરે ૩૫ વર્ષનું ટ્રેન નીચે કપાઈ જતાં મૃત્યું નિપજ્યું…

Breaking News
0

ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા યાત્રાધામ દ્વારકામાં પાંચમી જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન

ઈસ્કોન મંદિર-રાજકોટ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન તા.પ-૭-ર૦રરને મંગળવારે કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪ વાગ્યે દ્વારકાના ઈસ્કોન મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે તીનબત્તી ચોક, ભદ્રકાળી ચોક, ગુરૂ પ્રેરણા…

Breaking News
0

કેશોદ તાલુકામાં કલા કરતા મોરના મનમોહક દ્રશ્યો જાેવા મળી રહ્યા છે અદભૂત નજારો

કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકૃતી ખીલી ઉઠી છે. જે પ્રકૃતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…

Breaking News
0

આજે ડોકટર્સ ડે : તબીબોનાં સન્માનનો દિવસ

ભારતમાં દર વર્ષે ૧ જુલાઇએ, ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. આ દિવસે…

1 31 32 33