Monthly Archives: July, 2022

Breaking News
0

માણાવદર : વરસાદમાં પણ રોજગારી જરૂરી !

માણાવદર શહેર અને પંથકમાં મેઘરાજાએ સૌથી વધુ વ્હાલપ વરસાવ્યું છે અને સીઝનનો સૌથી વધુ વરસાદ આ પંથકમાં નોંધાયો છે. ગઈકાલે પણ વધુ બે ઈંચ વરસાદ પડી જવા પામ્યો છે. દરમ્યાન…

Breaking News
0

જૂનાગઢમાં લાખોની છેતરપીંડીનાં ગુનામાં આરોપીને સાથે રાખી પોલીસની સુરતમાં તપાસ

જૂનાગઢનાં ત્રણ નિવૃત આર્મીમેન સહિતનાં લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા લાલચ આપી ૩.૬૦ લાખનાં બદલામાં બાવન અઠવાડીયામાં ૧ર.૪૦ લાખ વળતર મળશે તેમ કહીને છેતરપીંડી કરવામાં આવી હતી. જેમાં કિશન અશોક…

Breaking News
0

રાજસ્થાનનાં ટ્રક ચાલકનું કાર હડફેટે મોત

રાજસ્થાનનાં વતની ટ્રક ચાલક શંભુસિંહ નાથુભાઈ (ઉ.વ. ૪૦) અને તેનો કલીનર રાજુભાઈ બાબુભાઈ ગામેતી બંને રાજસ્થાનથી મારબલ ભરીને વિસાવદરમાં માલ ઉતારીને જૂનાગઢ આવેલ અને બંને બાઈક ઉપર બેસીને વડાલ ગામે…

Breaking News
0

માંગરોળ તાલુકાના શાપુર ગામની મહિલાઓ દ્વારા વારંવાર થતી વીજ સમસ્યાને લઈ પીજીવીસીએલને પાઠવ્યું આવેદનપત્ર

એક તરફ સરકાર દ્વારા ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડરમાં ૨૪ કલાક વીજળી આપવાની વાતો કરવામાં આવે છે. જ્યારે સૌથી વધુ તકલીફ પણ ગ્રામ્ય વિસ્તારોમાં જ લોકોને થાય છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ રૂરલ…

Breaking News
0

ખંભાળિયા-દ્વારકા હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત : એક યુવાનનું મૃત્યું

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ ઉપર ગતરાત્રીના સમયે અડચણ રૂપ ઉભેલા એક ટ્રક સાથે દ્વારકા તરફ જઇ રહેલો અન્ય એક ટ્રક અથડાતાં આ ગંભીર અકસ્માતમાં જુવાનપુરના ભરતભાઈ સતવારાનું કરૂણ મૃત્યું નીપજયું હતું.

Breaking News
0

અષાઢી બીજનો ઉત્સવ : જૂનાગઢમાં ‘જય જગન્નાથ’ના નાદ સાથે જગન્નાથજી નગરચર્યાએ પ્રસ્થાન

જૂનાગઢમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે શહેરમાં જગન્નાથપુરીની આબેહૂબ પ્રતિકૃતિ સમાન મૂર્તિ સ્વરૂપે ગંધ્રપવાડામાં આવેલ જગન્નાથજી મંદિર ખાતે બિરાજમાન છે તેવા ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલભદ્રના રથને દોરડા…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલનો પડઘો ઃ મનપા દ્વારા મિલ્કત વેરો ભરવાની મુદ્દત ૩૧ જુલાઈ સુધી લંબાવવી દેવાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરો ભરવાની મુદત તા. ૩૦-૬-રરનાં રોજ પુરી થતી હોય પરંતુ ઘરવેરા શાખા દ્વારા મિલ્કત ઘારકોને હજુ પણ આકારણી નોટીસ આપવામાં આવી ન હોય અને કેટલાક મિલ્કત…

Breaking News
0

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં પહીંદ વિધિ અને સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સૌપ્રથમ વખત ભગવાન…

Breaking News
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૫મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે…

Breaking News
0

શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સામે રાજકીય બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બન્યા

શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વિરૂધ્ધ રાજકીય બળવો કરનારા એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બની ગયા છે. આજે અમે તમને એકનાથ શિંદેનાં જીવન વિષે સંકળાયેલી ૧૦ મોટી વાતો જણાવી રહ્યા છીએ. ૧.…

1 30 31 32 33