Monthly Archives: August, 2022

Breaking News
0

વાપરવા માટે પૈસાની ના પાડતા કળીયુગ પોૈત્રએ દાદીમાંને લાકડી વડે માર માર્યો

કેશોદનાં અગતરાય ગામે કળીયુગી પોૈત્રએ પૈસાનાં મામલે દાદીમાંને લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડયાની ચકચારી ઘટના બનવા પામી છે. આ બનાવમાં પોલીસે માતાની ફરિયાદ આધારે આરોપી પુત્ર સામે ગુનો…

Breaking News
0

કેશોદના બાલાગામે ‘‘ચમત્કારોથી ચેતો” કાર્યક્રમ

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ‘‘ચમત્કારોથી ચેતો” લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે અજયભાઇ જે. વ્યાસ સ્વાગત પ્રવચન કર્યા બાદ વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન ગામના ઉપ…

Breaking News
0

૨૮ ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે

ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે : રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્યૂઝિયમમાં ખાસ થિયેટરનું નિર્માણ કરાયું : આધુનિક ટેક્નોલોજી અને વર્ચ્યુઅલ…

Breaking News
0

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૯૮ ટકાથી વધુ વરસાદ : કુલ ૮૬માંથી ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર

સરદાર સરોવર ડેમ ૧૩૫.૯૪ મીટરની સપાટીએ : કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની જાવક : રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ…

Breaking News
0

લાખોંદ ખાતે આકાર પામેલો ભારતનો સર્વ પ્રથમ ઊંટડીના દૂધનાં પેકેજિંગ પ્લાન્ટ થકી કચ્છમાં રોજગારીની નવી તકોનું સર્જન

ઊંટડીના દૂધનું દૈનિક ૪૧૦૦ લીટરનું કલેકશન : ઊંટડીના દૂધમાંથી વિવિધ પ્રોડકટ બનાવી દેશમાં કરાતું વેંચાણ : ૫૦૦૦ ઊંટનો ઉછેર કરતા ૨૫૦ ઊંટ ઉછેરકો માટે નવી દિશાઓ વિકસી : રાજયનો પ્રથમ…

Breaking News
0

યુવાનોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગિતા વધે તે માટે રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા શિક્ષણ વિભાગ સાથે એમઓયુ કરવામાં આવ્યા

મતદારોની સહભાગિતા દ્વારા મતદાર નોંધણી વધે અને આવનારી ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધે તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વિભાગો સાથે સમજૂતી કરાર કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ તથા યુવા…

Breaking News
0

કેશોદમાં માત્ર શહેરી વિસ્તારમાં પચ્ચાસથી વધુ ગૌવંશના મોત !

તાજેતરમાં સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પી રોગનો ફેલાવો થતાં પશુપાલકોમાં ભારે નિરાશા જાેવા મળી રહી છે. ખાસ તો ગૌવંશમાં વધુ પડતો લમ્પી વાયરસ જાેવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ સરકારી…

Breaking News
0

સોમનાથ મંદિર રેલ્વે ટીકીટ રીઝર્વેશન બારી બે વર્ષ બાદ ફરી ધમધમતી થશે

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવતા-જતા દેશ-વિદેશનાં યાત્રીકો-પ્રવાસીઓની સુવિધા માટે સોમનાથ મંદિરનું રેલ્વે સ્ટેશન નવા કાયાકલ્પ સાથે રી-બીલ્ટ કરાનાર હોય તા. ૧ સપ્ટેમ્બરથી ટ્રેનોની અવર-જવર સંપૂર્ણ બંધ થઈ જશે. સોમનાથનાં…

Breaking News
0

ખંભાળિયાની સદી જૂની પ્રજાબંધુ ફ્રી લાયબ્રેરીમાં સ્વતંત્ર પર્વની રંગેચંગે ઉજવણી

ખંભાળિયાના લુહાર શાળ વિસ્તારમાં આવેલી ભવ્ય એવી ૧૦૩ વર્ષ જૂની પ્રજાબંધો ફ્રી લાઇબ્રેરીમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના ૭૬માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે…

Breaking News
0

ખંભાળિયામાં યોજાશે રખપાંચમનો મેળો : ચાર દિવસના લોકમેળાનું ભવ્ય આયોજન

ખંભાળિયા નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયતમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમના યોજાતા શિરૂતળાવના લોકમેળા સમગ્ર પંથકના લોકો માટે આકર્ષણ રૂપ બને છે. તાજેતરમાં કોવિડ પરિસ્થિતિના કારણે આ…

1 9 10 11 12 13 32