Yearly Archives: 2022

Breaking News
0

ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ ૬ ઓગસ્ટે દ્વારકા આવશે

ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ આગામી તા.૬ ઓગસ્ટનાં રોજ દ્વારકા ખાતે આવનાર હોય, તંત્ર દ્વારા તેમનાં આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેઓ અહીંયા દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરશે. આ…

Breaking News
0

ૐ નમઃ શિવાયનાં નાદથી દ્વારકાનાં શિવાલયો ગુંજી ઉઠયા

હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટેનો સર્વોત્તમ એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગયેલ હોય, દ્વારકા શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરનાં ભડકેશ્વર…

Breaking News
0

સૌરાષ્ટ્રમાં આંબા(કેસર કેરી)નો વિસ્તાર વધશે, ૩૬૦૦ ખેડૂતોને ૬૦ થી ૭૦ હજાર કલમનું કરાશે વિતરણ

ગિર પંથકની અતિ પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ તો દરેકને પસંદ હશે જ. પરંતુ આ કેરીનો પાક વધે તે માટે સરકાર દ્વારા અને ખેડૂતો દ્વારા થતાં પ્રયાસો જાણીએ. ગિર પંથક સહિત…

Breaking News
0

કેશોદમાં આવતીકાલે વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. વ્રજરાજકુમારજીની પધરામણી અને દીવ્ય વચનામૃતનું આયોજન

વર્તમાન માનવ સમાજમાં દિવ્ય જીવનની પરિકલ્પના સાથે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પ્રણેતા જગદગુરૂ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની ૧૮મી પેઢીના વંશજ પૂ.પા.ગો. વ્રજરાજકુમારજી દ્વારા સ્થાપિત વીવાયઓ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા વૈશ્વિક સ્તરે…

Breaking News
0

જૂનાગઢ મહિલા આઈટીઆઈમાં બહેનોએ જાતે બનાવેલી વસ્તુઓનું એક્ઝિબિશન યોજાયું

જૂનાગઢ શહેરના પંચેશ્વર રોડ ઉપર આવેલ મહિલા આઈ.ટી.આઈ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ કરતી બેનો દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં એકથી પાંચ નંબર વિજેતા…

Breaking News
0

ભવનાથ ખાતે આવેલ તળપદા કોળી સમાજની વાડીમાં ઈ-એફઆઈઆર સીટી પોર્ટલ એપ્લીકેશનની માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે આવેલા તળપદા કોળી સમાજની વાડીમાં ગઈકાલે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ ઓનલાઈન ઈ-એફઆઈઆર સીટીઝન ફસ્ટ એપ્લીકેશન અંતર્ગત આવતી ૧૪ જેટલી સેવાઓની માહિતી…

Breaking News
0

ભેંસાણ તાલુકાના માંડવા ગામે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ

ભેંસાણ તાલુકાના માંડવા ગામે મનરેગા હેઠળ નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી કેન્દ્રમાં આકર્ષક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાન ભૂલકાઓને પસંદ…

Breaking News
0

જામકંડોરણા આઈટીઆઈ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

જામકંડોરણા આઈટીઆઈ ખાતે સ્ટાફ દ્વારા મેદાનમાં અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં આઈટીઆઈના પ્રિન્સીપાલ વાઘમસી, જામકંડોરણાના સરપંચ બાલાભાઈ બગડા, ફોરમેન મોઢા, પરમારભાઈ , એસ.આઈ. જાડેજા, ગોહેલભાઈ, ભટ્ટ મેડમ, સરવૈયા…

Breaking News
0

આજથી ખંભાળિયા બન્યું શિવમય : પવિત્ર શ્રાવણ માસને ભક્તિભાવપૂર્વક ઉજવવા શિવભક્તોમાં થનગનાટ

પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ આજરોજ શુક્રવારથી થયો છે, ત્યારે સમગ્ર ખંભાળિયા તાલુકાના શિવ ભક્તો ભોળાનાથની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધશે. ભગવાન શિવને દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર દ્વારા અભિષેક…

Breaking News
0

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો થશે શુભારંભ, શિવાલયોમાં વિશેષ પૂજાના કાર્યક્રમો

દેવાધીદેવ ભગવાન ભોળાનાથની ભકિતમાં લીન થવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો શુભ આરંભ થઈ રહ્યો છે ત્યારે ભોળાનાથને ભજવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભવનાથ…

1 112 113 114 115 116 249