Yearly Archives: 2022

Breaking News
0

વેરાવળમાં ગુજરાત ખારવા સમાજની મીટીંગ : ગુજરાતભરના પટેલો, પ્રમુખો, આગેવાનોનું શકિત પ્રદર્શન

માછીમાર સમાજને ટીકીટ નહી મળે તો મતદાનનો બહીષ્કાર : ૧૬૦૦ કીલોમીટર દરીયા કિનારે વસતા ૬૦ લાખ માછીમારો સહિત એક કરોડ મતદારો અનેક સીટો ઉપર અસર કરશે ખારવા સમાજની વંડીમાં ગુજરાત…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બુધવારે ગુજરાત વિકાસ ગૌરવ યાત્રાનું પ્રસ્થાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ખાસ ઉપસ્થિત રહેશે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ભાજપ દ્વારા જુદા-જુદા સ્થળોએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી બુધવાર…

Breaking News
0

૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ સેવાના પાંચ વર્ષ પૂર્ણ : ખંભાળિયામાં ઉજવણી

અમુલ પશુઓ માટે આશીર્વાદરૂપ ૧૯૬૨ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી સતત સમગ્ર રાજ્યમાં અમૂલ્ય સેવાઓ આપવામાં આવી છે. જેમાં ૧૯૬૨ની કરૂણા એમ્બ્યુલન્સ ૨૦૧૭થી કાર્યરત છે. જેના દ્વારા સમગ્ર ગુજરાતમાં ૪,૩૦,૦૦૦થી વધુ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યભરના સસ્તા અનાજનું વ્યાપક કૌભાંડ : “આપ”નો આક્ષેપ

રેશનકાર્ડમાં નામ ઉમેરીને રૂા.૭૨૦ કરોડનું કૌભાંડ આચર્યાનો “આપ”નો આક્ષેપ રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષો દ્વારા આક્ષેપો-પ્રતિ આક્ષેપો પણ વધુ તેજ બની રહ્યા છે. દેવભૂમિ…

Breaking News
0

ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે એસ.ટી. ડેપો સામે આવેલી બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવેલા આ કાર્યાલયના પ્રારંભ પ્રસંગે ગાંધીનગરથી ખાસ…

Breaking News
0

દેવભૂમિના જાણીતા ચિત્રકારની કૃતિ સરકારના સામાયિક “ગુજરાત”ના દિપોત્સવી અંકમાં

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાના એવા કેનેડી ગામના ચિત્રકાર અરવિંદભાઈ ખાણધરને જાણે કલાકારી માટે દેવી સરસ્વતીની કૃપા બની રહી હોય, તેમ તેમના ચિત્ર ઠેર-ઠેર પ્રશંસાને પાત્ર બની રહ્યા છે. અરવિંદભાઈ દ્વારા…

Breaking News
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૯મીએ જૂનાગઢનાં મહેમાન : શાનથી સ્વાગત માટેની જાેરદાર તૈયારી

ભારતનાં વડાપ્રધાન અને કેન્દ્ર શાસીત ડબલ એન્જીન સરકારનાં મોભી એવા પ્રાઈમમીનીસ્ટર નરેન્દ્ર મોદી આગામી તા.૧૯ ઓકટોમ્બરનાં રોજ જૂનાગઢ ખાતે આવી રહ્યા હોય અને જે અંગેની તડામાર તૈયારીઓને હોપ આપવામાં આવી…

Breaking News
0

ઈન્દ્રેશ્વર મંદિરનાં રીનોવેશનનું ખાતમુર્હુત કરાયું

જૂનાગઢ નજીક આવેલા અને શ્રધ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર એવા ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર કે જયાં ભાવિકો મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે. પુરાણપ્રસિધ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરનાં રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.…

Breaking News
0

શ્રેષ્ઠ વિદ્યાર્થીની આર્યા ગઢવીની શિક્ષણક્ષેત્રે ગૌરવ સમાન રાજકુમાર કોલેજનાં હેડગર્લ તરીકે પસંદગી

જૂનાગઢનાં જાણીતા તબીબ ડો. કે.પી. ગઢવીની સુપુત્રી શ્રેષ્ઠ વિદ્યાર્થીની આર્યા ગઢવીની શિક્ષણક્ષેત્રે ગૌરવ સમાન રાજકોટ સ્થિત રાજકુમાર કોલેજનાં હેડગર્લ તરીકે પસંદગી કરવામાં આવી છે. આર્યા ગઢવીનું રાજકુમાર કોલેજનાં ચેરમેન રાજવી…

Breaking News
0

જૂનાગઢ નેચર ફર્સ્ટ ગ્રુપ દ્વારા ગરબાનો સદુપયોગ, ચકલીના માળા બનાવી લોકોને નિઃશુલ્ક વિતરણ કરાશે

નવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની નવ દિવસની આરાધના જેના પ્રકાશમાં આપણે કરીએ છીએ તે માટીના ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીના ગરબાનું અનેરૂ મહત્વ પણ…

1 32 33 34 35 36 249