Monthly Archives: March, 2023

Breaking News
0

જૂનાગઢમાં રામનવમીની ભવ્ય ઉજવણી : શોભાયાત્રા નીકળી

મર્યાદા પુરૂષોતમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટય મહોત્સવની સૌરાષ્ટ્રભરમાં ઉત્સાહભેર અને ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે રામનવમીના પર્વે જૂનાગઢમાં એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને રામ લક્ષ્મણ જાનકી જય બોલો…

Breaking News
0

કેશોદ : અંધશ્રધ્ધાનાં નામે પુત્રી ઉપર અત્યાચાર ગુજારનાર પિતા સહિત સાત સામે પોલીસ ફરિયાદ : ચકચાર

જૂનાગઢ સહિત રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર અંધશ્રધ્ધાનો એક કિસ્સો કેશોદ પંથકમાં બુધવારે સાંજે બન્યો હતો. જેમાં એક ૧૩ વર્ષની દિકરીમાં વળગાડ હોવાનું માનીને તેનાં પરિવારનાં સભ્યોએ માતાજીનાં માંડવામાં રાખેલા હવનકુંડમાં…

Breaking News
0

જૂનાગઢમાં સોનુ બનાવવા માટે આપેલ પૈસાની લેતીદેતી બાબતે વેપારીને માર : ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢમાં સોની વેપારી ઉપર પૈસાની લેતીદેતી બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢનાં રણછોડનગર, શેરી નં-૧, મકાન નં-૧૦૯માં રહેતા…

Breaking News
0

માધવપુર ઘેડના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે દરિયાઈ રમતો અને બીચની રમણીયતાની સાથે કલાકારો દ્વારા કંડારવામાં આવેલા રેતી શિલ્પોનું નિરીક્ષણ કરી મેળામાં ભગવાન માધવરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુ તેમજ ઉત્તર પૂર્વના મંત્રી અને ગુજરાતના મંત્રીઓ સહભાગી થયા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો ના ઉદ્‌ઘાટન પૂર્વે ભગવાન માધવરાયજીના પૌરાણિક…

Breaking News
0

કોડીનારના રેલવે સ્ટેશન વિસ્તારમાં રખડતા શ્વાનોનો ત્રાસ : બાળકને બચકા ભરતાં મોતને ભેટ્યો

મામાના ઘરે આવેલા બાળકને શ્વાને ફાડી ખાતા પરિવાર શોકમાં ગરકાવ : તંત્ર દ્વારા રખડતા શ્વાનોને પૂરવા ભારે લોક માંગ કોડીનારમાં શ્વાને બચકા ભરતા બાળકનું મોત થયું છે. જેમાં મામાના ઘરે…

Breaking News
0

ઉના : વાહને હડફેટે લેતા મૃત્યું

ઉના શહેરમાં બસ સ્ટેન્ડ પાશેથી ઉનાના ખારા વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઈ બાબુલાલ ઠાકર(ઉ.વ.૪૫) વાળ પોતાની મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે એક ટોરસ વાહને હડફેટે લઈ એક્સીડ થતા ચંદ્રેશભાઈનું ઘટના સ્થળે…

Breaking News
0

આવતીકાલે શનિવારે જીવનના બંધનો માંથી મુક્તિ અપાવતી કામદા એકાદશી

શનિવારે તા.૧-૪-૨૩ ના કામદા એકાદશી છે. આ દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને ત્યારબાદ સૌપ્રથમ સૂર્યને અદ્ય આપવું. શ્રીકૃષ્ણ ભગવાનનું વિધિવત પૂજન કરવું. ભગવાનને વસ્ત્ર, જનોઈ, ચાંદલો, ચોખા,…

Breaking News
0

ઉનામાં રામનવમી પર્વની ઉજવણી : શોભાયાત્રા નીકળી

ઉના શહેરમાં રામનવમી તહેવાર ભવ્ય રીતે ઉજવામાં આવ્યો હતો. તેમાં ઉના રામજી મંદિરેથી રામજન્મ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી ત્રિકોણ બાગ પાસે…

Breaking News
0

કોડીનારમાં શ્રી રામ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી

હજારોની સંખ્યામાં લોકો મહાઆરતી, દર્શનનો લાભ લઇ શોભાયત્રામાં જાેડાયા : શહેરના યુવક મંડળો દ્વારા વિવિધ ફ્લોટ્‌સ તેમજ વેશભૂષા ધારણ કરી પ્રભુ શ્રી રામ ચરિત્રોની જાંખી આકર્ષણનું કેન્દ્ર બની કોડીનાર ખાતે…

Breaking News
0

મુકતુપુર ગામે ભકત શિરોમણી ભીખાબાપાની પ્રતિમા મુકાશે

માંગરોળના મક્તુપુર મુકામે ભક્ત શિરોમણિ શ્રી ભીખાબાપાની પ્રતિમાનંુ સ્થાપન કરવાનું આયોજન તારીખ ૧-૪-૨૦૨૩ના રોજ કરવામાં આવેલ છે. આ પ્રસંગે એક ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા કલાકાર કાનાભાઇ…

1 2 3 23