Monthly Archives: April, 2023

Breaking News
0

જૂનાગઢ અંડર-૧૯ ડિસ્ટ્રીકટ ટીમની સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રીકટ-૧૯માં સેમી ફાઇનલમાં પ્રવેશ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત યુ-૧૯ ઇન્ટર ડિસ્ટ્રીકટ ટુર્નામેન્ટમાં જૂનાગઢ સીટી અંડર-૧૯ની કચ્છ ભૂજ સામે અંડર -૧૯ ટીમ સામે જૂનાગઢની ૬ વિકેટ સાથે ઐતિહાસિક વિજય થયો છે. જેના જૂનાગઢના કેપ્ટન…

Breaking News
0

કેશોદ જૂનાગઢનાં વંશજને પોતાના પુત્રનું બલિદાન આપી બચાવનાર દેવાયત બોદરની પ્રતિમાનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું

કેશોદ ઈતિહાસમાં આશરો આહિરનો વિષે અનેક શોર્ય કથાઓ છે. જેમાં જૂનાગઢ ઉપર દુશ્મનોએ હુમલો કર્યો હતો ત્યારે રાજપૂત રાજવીએ પોતાનાં વંશને બચાવવા દેવાયત બોદરને આશરે મોકલી આપ્યા બાદ દુશ્મનો ત્યાં…

Breaking News
0

કેશોદના સાંગાણી હોસ્પીટલના તબીબ બંધુઓએ મુખ્યમંત્રી સાથે યોજી મીંટીંગ

કેશોદ ખાતે તાજેતરમાં જન પ્રતિનિધિ કાર્યક્રમમા હાજરી આપવા આવી પહોંચેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ કેશોદના જુના અને જાણીતા સાંગાણી હોસ્પિટલના તબીબ બંધુઓ ડો. અજ્ય સાંગાણી અને…

Breaking News
0

વૈશાખ શુદ સાતમને ગુરૂવારે ગુરૂપુષ્યામૃત યોગ

વૈશાખ શુદ સાતમને ગુરૂવારે તા.૨૭-૪-૨૩ ગુરૂપુષ્યામૃત યોગ સવારના ૬ઃ૫૮થી આખો દિવસ અને રાત્રી છે. ગુરૂપુષ્યા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી, જમીન-મકાન-વાહનની ખરીદી કરવી, મકાનનો દસ્તાવેજ કરવો, પૂજાના સામગ્રીની…

Breaking News
0

જગદગુરૂ આદિ શંકરાચાર્યની આજે જન્મ જયંતિ

ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન પૂજ્ય વ્યક્તિ એટલે ૧૨ વર્ષની ઉંમરે તેઓ ધર્મ પ્રચાર કરતા કરતા જ્યારે હરિદ્વાર પહોંચ્યા ત્યારે ગંગા ઘાટ ઉપર પૂજા અર્ચના કરીને તેમણે ઋષિકેશસ્થિત ભરત મંદિરનાં ગર્ભગૃહમાં…

Breaking News
0

જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશનમાં અડચણરૂપ દબાણો દુર કરતું મનપા તંત્ર

રૂા.૬૦ કરોડના ખર્ચે સરોવરને નયનરમ્ય બનાવવાની ચાલતી કામગીરી ઃ વહેલી તકે પુર્ણ કરવા કવાયત જૂનાગઢ શહેરની વચ્ચોવચ્ચ આવેલા નરસિંહ મહેતા સરોવરના ભાગ્ય આડેથી પાંદડુ ખસી ગયું હોય તેમ વાતોના વડા…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩રમી જન્મજયંતિની થયેલ ઉજવણી

સૌરાષ્ટ્રભરમાં ઠેર-ઠેર શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩રમી જન્મજયંતિની આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં તેમજ દેશભરમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દલીત સમાજના વિવિધ સંગઠનો દ્વારા અનેકવિધ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના ફાળા બાબતે બોલાચાલી : હુમલો

જૂનાગઢ તાલુકાના ઝાંઝરડા ગામે રસ્તો રીપેર કરવાના પૈસા બાબતે બોલાચાલી બાદ હુમલાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ઝાંઝરડા ગામે રહેતા ભરતભાઈ ગોવિંદભાઈ ભેડા આહીર(ઉ.વ.૩૭)…

Breaking News
0

છેલ્લા એક વર્ષ દરમ્યાન રાજકોટમાં વિવિધ સાઇબર ક્રાઇમનો ભોગ બનેલ વ્યક્તિઓની કુલ ૧,૩૮૮ ફરીયાદોમાં એક કરોડથી વધુની રોકડ રકમ પરત અપાવતું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન : નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલ

ફ્રોડની ફરીયાદોના નિવારણ માટે અલગ અલગ નાણાંકીય ફ્રોડ ડિટેક્શન-સોશ્યલ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી, અલગ અલગ ટેક્નીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોંચી તેમને પકડી પાડી કાયદેસરની…

Breaking News
0

સૌરાષ્ટ્ર તમિલ સંગમમર : ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આજે ૧૪ એપ્રિલ તમિલ મહિના ‘ચિથિરાઈ’ના પ્રથમ દિવસ તરીકે તમિલ લોકોનું નવું વર્ષ – રાજકોટમાં વસતા ૨ હજાર થી વધુ તમિલિયન પરિવારો હર્ષોલ્લાસ સાથે કરશે તમિલની ઉજવણી

સૌરાષ્ટ્ર અને તમિલ લોકોનો નાતો હજારો વર્ષ જૂનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “એક ભારત શ્રેષ્ઠ ભારત” ની વિભાવનાને સાર્થક કરતો સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમનો પ્રારંભ આગામી તા. ૧૭ થી થવા…

1 2 3 4 5 14