Monthly Archives: April, 2023

Breaking News
0

ખંભાળિયામાં વેપારી યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરી, મરી જવા માટે દુષ્પ્રેરણા આપવા સબબ ત્રણ શખ્સો સામે ફરિયાદ

કંટાળીને યુવાને ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધો હતો : કોર્પોરેટરના પુત્ર સહિતના આરોપીઓની અટકાયત ખંભાળિયામાં રહેતા એક રઘુવંશી યુવાને આજથી આશરે ત્રણ માસ પૂર્વે આપઘાત કરી લીધાના પ્રકરણમાં મૃતક…

Breaking News
0

શિવમ ચક્ષુદાન-આરેણા દ્વારા માંગરોળ મુકામે બે દેહદાનના સંકલ્પ પત્ર ભરાયા

માંગરોળ મુકામે માંડવી ગેઈટ ખાતે રહેતા મુકેશગીરી વસંતગીરી ગોસ્વામી અને એમના અર્ધાંગિની કુસુમબેન મુકેશગીરી ગોસ્વામી બન્ને સજાેડે આ નાશવંત શરીરના દાન માટે મેડિકલ કોલેજને અર્પણ કરવાનો સંકલ્પ કર્યો છે. પૃથ્વી…

Breaking News
0

ઉના તથા ગીરગઢડા તાલુકામાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખનું સન્માન

ગીર સોમનાથ જિલ્લા ભાજપાના પ્રમુખ પદે નવા વરાયેલા મહેન્દ્રભાઈ પિઠીયા અઉના શહેર તાલુકા તથા ગીર ગઢડા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મુલાકાત લેવા માટે પધારેલ હતા. ત્યારે ઉના શહેરના નગરપાલિકા…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાના ૩૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુરૂવારે ખંભાળિયા સહિત જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં મળી, કોરોનાના કુલ ૩૪૨ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમ્યાન ગઈકાલે ગુરૂવારે એક પણ નવો પોઝિટિવ દર્દી નોંધાયો નથી.…

Breaking News
0

કલ્યાણપુર તાલુકાના પિંડારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરાયું

રૂા.૯૩ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બનશે PHC કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. આશરે રૂા.૯૩.૦૬ લાખના ખર્ચે અદ્યતન સુવિધા સાથે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં…

Breaking News
0

ખંભાળિયામાં વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની રવિવારે થશે ભવ્ય ઉજવણી

સેવા કુંજ હવેલીમાં વિવિધ ધાર્મિક આયોજનો વૈષ્ણવોના પૂજ્ય અને પ્રિય શ્રી વલ્લભાચાર્ય પ્રભુચરણના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવની ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી આવનાર છે. જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય…

Breaking News
0

ખંભાળિયાની મેઈન બજારના ગાંધીચોકની દુર્દશા : તંત્રની નિષ્ક્રિયતા સામે વેપારીઓનો ઉગ્ર રોષ

પાલિકા તંત્રને સામુહિક લેખિત રજૂઆતો કરાઈ ખંભાળિયામાં વર્ષો જૂની અને મહત્વની એવી મેઈન બજારમાં આવેલા ગાંધી ચોક ખાતે છેલ્લા ઘણા સમયથી ગંદકી, ટ્રાફિક નિયમનનો અભાવ તેમજ રખડતા ઢોરના ત્રાસથી વેપારીઓ…

Breaking News
0

ખંભાળિયાના વચલા બારા આરોગ્ય વિભાગ દ્વારા વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

ખંભાળિયા તાલુકાના વચલા બારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ એન્ડ વેલનેસ અંતર્ગત તાલુકાના બેહ ગામે આંખ, આંખની કાળજી અને જાળવણી વિશે તેમજ આંખના જુદા જુદા રોગોના નિદાન તથા સારવાર કરવાના કેમ્પનું…

Breaking News
0

સોમનાથ, પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા.૧૭ થી ૩૦ એપ્રિલ દરમ્યાન યોજાશે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’

બારસો વર્ષ પૂર્વે પ્રભાસ-સોમનાથ ક્ષેત્રના હજારો બંધુઓ-ભગિનીઓ તમિલનાડુ હિજરત કરી ગયા હતા : ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અનેરા અવસરનું સાક્ષી બનશે આખું વિશ્વ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીઘદ્રર્ષ્ટિ થકી…

Breaking News
0

જૂનાગઢમાં ઝાંસીની રાણીની પ્રતિમાની તલવાર તોડી નુકશાન પહોંચાડયાની પોલીસ ફરિયાદ

જૂનાગઢ શહેરમાં ઝાંસીની રાણીની પ્રતિમાની તલવાર તોડી નુકશાન કરવા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ…

1 2 3 4 5 6 14