Monthly Archives: August, 2023

Breaking News
0

નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર એકશન પ્લાન બનાવી એક સૂત્રતા સાથે ટીમ ગુજરાત બની કામ કરશે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રીના અધ્યક્ષે સ્થાને ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમની કામગીરીની રીવ્યું બેઠક યોજાઈ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નાગરિકોના સંરક્ષણ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્યનું સમગ્ર પોલીસ તંત્ર અલાયદો એકશન પ્લાન…

Breaking News
0

કેશોદના નાની ઘંસારી ગામે શ્રીમદ્‌ ભાગવત કથાનો લાભ લેતા શ્રોતાજનો

હાલમાં પવિત્ર શ્રાવણ માસ હોય શ્રાવણ માસ નિમીતે શિવાલયોમાં હરહર મહાદેવના નાદ સાથે શ્રદ્ધાળુઓ દ્વારા પુજા અર્ચના કરવામા આવી રહીછે વિવિધ સત્સંગ મંડળો દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે પવિત્ર શ્રાવણ માસની…

Breaking News
0

અમરાપુર ગામે નિવૃત્ત ફોજી જવાનનાં નિવાસ સ્થાને દશામાંના વ્રતની ઉજવણી

માળીયા હાટીનાના અમરાપુર ગામે નિવૃત્ત ફોજી જવાન ભગવાનજી કોદાવલાના નિવાસ સ્થાને દશા માંના વ્રતની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના નેતા રેશમાબેન પટેલ સાથે પીયુષભાઇ પરમાર સાથે ઉપસ્થિત…

Breaking News
0

મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત દ્વારકા જિલ્લામાં મચ્છર ઉત્પતિ સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી કરાઈ 

મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓ અને શાળાઓમાં ઝુંબેશના ભાગરૂપે મચ્છર ઉત્પતિ સ્થાનોના સર્વેલન્સ અને નિયંત્રણની કામગીરી શરુ કરવામાં આવી છે. જેના ભાગરૂપે તા.…

Breaking News
0

ખંભાળિયાના પાદરમાં ગઢની રાંગના હેરિટેજ વિકાસના કામ સંદર્ભે આસપાસના આસામીઓને નોટિસ

સંભવિત દબાણ સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા આધાર પુરાવા રજૂ કરવા જણાવાયું  ખંભાળિયા શહેરના પાદરમાં આવેલી વર્ષો જૂની અને રજવાડાના સમયની વિશાળ દિવાલો કે જે આજે પણ “ગઢની રાંગ” તરીકે ઓળખાય…

Breaking News
0

ભાણવડ નજીક ઐતિહાસિક એવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે રૂપિયા સાડા ચાર કરોડના ખર્ચે બનશે પૂર સંરક્ષણ દિવાલ

ભાણવડ નજીક આવેલા સુવિખ્યાત પ્રવાસન તથા ધર્મસ્થળ એવા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીકની જગ્યાનું ધોવાણ થતું હોવા અંગેની રજૂઆત કરવામાં આવતા અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો સંદર્ભે…

Breaking News
0

ખંભાળિયા શહેરમાં મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ કરાવતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

ખંભાળિયા શહેરના વિવિધ બુથ પર ગઈકાલે શુક્રવારે મતદાતા ચેતના અભિયાનનો શુભારંભ અહીંના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા કરાવવામાં આવ્યો હતો. જેમાં સંગઠનના અને ચૂંટાયેલાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રક્ષાબંધન પર્વને લઈને બજારોમાં રાખડીઓનો ખજાનો

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આગામી રક્ષાબંધન પર્વને લઈને લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહેલ છે અને બહેન પોતાના વીરાને આશિર્વાદરૂપી રક્ષા પોટલી બાંધવા ઉત્સાહિત બની છે જેને લઈને રાખડીઓની ખરીદી કરવામાં આવી રહી…

Breaking News
0

જૂનાગઢમાંથી કોડેઈન કફ સીરપની બોટલોના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લેતી એસઓજી પોલીસ

જૂનાગઢ શહેર વિસ્તારમાંથી ચોકકસ બાતમીના આધારે એસઓજી પોલીસે બે શખ્સોને કોડેઈન કફ સીરપની બોટલો સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે…

Breaking News
0

જૂનાગઢમાં આવેલા ગેસ્ટ હાઉસ સંચાલક સામે ગુનો

મુસાફરોની વેબ પોર્ટલમાં એન્ટ્રી નહીં કરનાર ગેસ્ટહાઉસ સંચાલક સામે એસઓજી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં એસપી હર્ષદ મહેતાની સુચનાથી…

1 3 4 5 6 7 28