Yearly Archives: 2023

Breaking News
0

‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’ – સાંસદ પૂનમબેન માડમે દ્વારકા ખાતે સાફસફાઈ કરી શ્રમદાન કર્યું

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના અવસરે દેશમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની…

Breaking News
0

ખંભાળિયામાં બનશે ભરવાડ સમાજની બોયઝ હોસ્ટેલઃ બેઠક યોજાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ એવી ભરવાડ સમાજના વિદ્યાર્થીઓ માટે ખંભાળિયા ખાતે બોયઝ હોસ્ટેલના નિર્માણ અંગેનું જ્ઞાતિજનો દ્વારા આયોજન થઈ રહ્યું છે. તે માટે ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી ભરવાડ સમાજની…

Breaking News
0

ખંભાળિયામાં આપ દ્વારા મહાત્મા ગાંધીજીએ શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

ખંભાળિયામાં જાેધપુર ગેઈટ વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે સોમવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી વૈષ્ણવજન ભજન વગાડીને પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.…

Breaking News
0

ખંભાળિયામાં ભાજપ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

સત્ય અને અહિંસાના પૂજારી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજરોજ ખંભાળિયામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા અહીંના જાેધપુર ગેઈટ ખાતે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને…

Breaking News
0

ઝાંઝરડા રોડ ઉપરની આડેધડ થયેલ ફુટપાથ-રસ્તા ઉપરની પેશકદમીને દુર કરતું પ્રશાસન

બસ સ્ટેશનથી લઈને છેક ઝાંઝરડા ચોકડી સુધીના જૂનાગઢના હાર્દ સમાન મનાતા અતિ વિકસીત ઝાંઝરડા રોડ ઉપર ખાણી-પીણી, શાકભાજી સહિતના નાના-મોટા ધંધાર્થીઓ ઉપરાંત આ રોડ ઉપર આવેલા મોટાભાગના એપાર્ટમેન્ટોમાં ઉતારવામાં આવેલી…

Breaking News
0

ઉપરકોટની મુલાકાતે આવનાર પ્રવાસીજનતા અદભુત નજારો નિહાળી બની ખુશખુશાલ

ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગ દ્વારા જૂનાગઢને નવલા નજરાણાની ભેટ અપાઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉપરકોટનું લોકાર્પણ થયા બાદ ગઈકાલે એટલે કે તા.ર૯ થી ઉપરકોટને મુલાકાતીઓ માટે ખુલ્લો…

Breaking News
0

બિલખામાં આવેલી શ્રીજી એગ્રો ટ્રેડસ નામની દુકાનમાંથી રૂા.૧૪,પ૦૦ની ચોરી

બિલખા તાબાના નવાપીપળીયા ગામે રહેતા હિતેષભાઈ લક્ષ્મણભાઈ સાકરીયા(ઉ.વ.૩૮)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા સાહેદની દુકાનમાં સેકશન લોક તોડી અને ફરિયાદીના દુકાનના થળામાંથી રૂા.૪૮૦૦ તેમજ…

Breaking News
0

ગુજરાતના ખેડૂતોના ઉભા પાકને મળશે બહોળું રક્ષણ

ભારત સદીઓથી કૃષિ પ્રધાન દેશ રહ્યો છે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશના ખેડૂતોની આવક વધારીને તેમને સમૃદ્ધ બનાવવાનો નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના નિર્ધારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ…

Breaking News
0

૧ ઓક્ટોબર : વરિષ્ઠ નાગરીકો માટેનો દિવસ

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧ ઓક્ટોબર ને ‘‘વરિષ્ઠ નાગરીકો માટેના દિવસ’’ તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૯૧થી આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જેનું આ વર્ષનું થીમ છે…

Breaking News
0

ISROના ચેરમેન એસ. સોમનાથએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી યજ્ઞમાં જાેડાયા

ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ISROના વડા એસ.સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કહ્યુ ટુંક સમયમાં જ ઇસરો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે તેવું પત્રકારોને જણાવ્યું છે. ચંદ્રયાન…

1 57 58 59 60 61 189