Monthly Archives: January, 2024

Breaking News
0

ખંભાળિયા નગરપાલિકાનો ડ્રાઇવર નશાકારક કેપ્સ્યુલ સાથે ઝડપાયો : સપ્લાયરની શોધખોળ

ખંભાળિયામાં રહેતા એક ડ્રાઇવર કર્મચારીને એસ.ઓ.જી. પોલીસે નશાકારક એવી ૫૦૦ નંગ કેપ્સ્યુલ સાથે ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવેલી…

Breaking News
0

ખંભાળિયામાં માર્કેટિંગ યાર્ડમાં થયેલી જીરૂ ચોરી પ્રકરણમાં જામનગરના બે આરોપીઓ ઝડપાયા

એસઓજી પોલીસે રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો  ખંભાળિયામાં આવેલા માર્કેટિંગ યાર્ડ ખાતે થોડા સમય પૂર્વે જીરું ભરેલા છ બાચકાની ચોરી થયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા…

Breaking News
0

ર૬મી જાન્યુઆરીએ જૂનાગઢના મોંઘેરા મહેમાન બનનાર મુખ્યમંત્રી સમક્ષ જૂનાગઢની સમસ્યાની રજુઆત માટે ૧૦ મિનીટ મુલાકાત આપવા સમય મંગાયો

જૂનાગઢ હિત રક્ષક સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લોકોની હાડમારી અંગેનો વિસ્તૃત પત્ર પાઠવી અને રજુઆત કરાઈ : નગરજનોની સમસ્યા જાણવી જ હોય તો વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરવાનું પણ પત્ર દ્વારા આહવાન…

Breaking News
0

પોલીસનું બોર્ડ લગાવી કારમાં નીકળેલ શખ્સને સાબલપુર ચોકડીથી ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ શહેર ટ્રાફિક પોલીસે ગઈકાલે મંગળવારે સવારે ૧૧ વાગ્યાથી સાબલપુર ચોકડી ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમ્યાન પોલીસ લખેલ એક્રેલિક બોર્ડ સાથેની જીજે-૧૩-એનએન-રપ૬પ નંબરની કાર જૂનાગઢ શહેર તરફથી…

Breaking News
0

જૂનાગઢ : હથિયારના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી લેવાયો

જૂનાગઢ જીલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનના જુદા-જુદા ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના હોય ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ જે.જે. પટેલ અને તેની ટીમે તપાસ…

Breaking News
0

જૂનાગઢ ઋષીરાજ આશ્રમના મહંત પુ. બલરામદાસ બાપુએ પોતાના ત્રણ સંકલ્પ પુર્ણ થતા જૂનાગઢથી સાળંગપુર સુધી પુ. મહેશ્વરી દેવીજી, સાધુ-સંતો તથા સેવકો સાથે પદયાત્રા પુર્ણ કરી

કષ્ટભંજન દેવ હનુમાનજીના થાળ ધરી ધ્વજારોહણ કરી સંકલ્પ પુર્ણ કર્યો હતો ગરવા ગિરનારની ગોદમાં જુના સંતોમાના એક સંત કહી શકાય તેવા ઋક્ષીરાજ આશ્રમ ભરડાવાવ પાસે આવેલ છે. જયાં મહંત પુ.…

Breaking News
0

જૂનાગઢમાં ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે એકાત્મ પુસ્તકનું વિમોચન કરાયું

તાજેતરમાં ભૂતનાથ મહાદેવ મંદિર જૂનાગઢના સત્સંગ હોલમાં વર્ષાબેન જાેષી સંકલીત પુસ્તક ‘એકાત્મ’ના વિમોચનનો કાર્યક્રમ કેશોદના જગન્નાથ પરિવાર દ્વારા યોજવામાં આવેલો. આ પ્રસંગે પૂ. રમેશભાઈ ઓઝા એ ‘એકાત્મ’ પુસ્તકને રતિદાદાની દિવ્ય…

Breaking News
0

ગિરનારી ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે લોક ઉપયોગી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ યોજાય

પ્રસ્થાન ગ્રુપ દ્વારા ગિરનારી ગ્રુપને મેડિકલ સર્જીકલ સાધનો આપવામાં આવેલ જૂનાગઢના ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, તાજેતરમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગિરનારી…

Breaking News
0

જૂનાગઢના પ્રવાસન સ્થળોએ શનિ-રવિ અને મકરસંક્રાંતિના પર્વે માનવ મહેરામણ ઉમટી પડ્યો

ઉપરકોટ, સક્કરબાગ, ભવનાથ તીર્થ ક્ષેત્ર, અંબાજી માતાજી મંદિર, દાતારબાપુની જગ્યા તેમજ સાસણ, સોમનાથ, સતાધાર સહિતના સ્થળોએ દુર-દુરથી પ્રવાસી જનતા ઉમટી પડી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મકરસંક્રાંતિના પર્વે શનિ, રવિ અને…

Breaking News
0

વંથલી પંથકમાં આવેલા ગાદોઈ ટોલનાકા પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપી : વધુ એક પોલીસ ફરિયાદ

વંથલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી ગાદોઈ ટોલનાકાનો પ્રશ્ને ફરિયાદોનો દોર સતત ચાલી રહ્યો છે. આ ગાદોઈ ટોલનાકાના ઉભા થયેલા વિવાદ અંગેનું નિરાકરણ લાવવા જૂનાગઢ કલેકટર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી…

1 7 8 9 10 11 15