Monthly Archives: May, 2024

Breaking News
0

જૂનાગઢ ભારતી આશ્રમ દ્વારા હરિદ્વારમાં ભાગવત સપ્તાહ

શ્રી ભારતી આશ્રમ જૂનાગઢ દ્વારા દેવભૂમિ હરિદ્વારમાં ભગવતી ગંગાના સાનિધ્યમાં તા.૧૧થી ૧૭ મે ડો. રામેશ્વર બાપુ હરિયાણીના વ્યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. જેમાં ભારતી આશ્રમના મહંત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ…

Breaking News
0

જૂનાગઢ રાજગોર સમાજના સેવાભાવી પરસોતમભાઈ મહેતાનું અવસાન : સાંજે પ્રાર્થનાસભા-બેસણું

મુળ બેલા હાલ જૂનાગઢ નિવાસી નિવૃત એએસઆઈ પરસોતભાઈ દાનભાઈ મહેતા(ઉ.વ.૮૮) તે દિનેશભાઈ તથા અનિલભાઈના પિતાનું તા.૧૮ને શનીવારના રોજ અવસાન થયેલ છે. રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના દરેક કાર્યોમાં સેવા આપનાર પરસોતમભાઈના અવસાનથી…

Breaking News
0

છોડવડી ગામે ગૌ કથા મહોત્સવ અને સંતોની ધર્મસભા યોજાઈ

જામકંડોરણા ગૌરક્ષા સેવા સમિતિ દ્વારા પૂ. ભગવતીદાસ બાપુનું સન્માન કરાયું ભેંસાણ તાલુકાના છોડવડી ગામે ગિરનારની ગોદમાં શ્રી રાધેશ્યામ ગૌશાળા ખાતે પ.પૂ.શ્રી શ્રી મહામંડલેશ્વર ભગવતીદાસ બાપુના સાનિધ્યમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર…

Breaking News
0

ચાંદીમાં ‘ચાંદી’.. બેફામ તેજી : ભાવ પ્રથમવાર 92,000ને પાર : સોનુ પણ ઉછળ્યું

સોના-ચાંદીના ભાવોમાં રેકોર્ડબ્રેક તેજી સર્જાયા બાદ થોડા દિવસ સ્થિર બન્યા હતા પરંતુ હવે એકાએક ફરી વખત ઉથલો માર્યો હોય એમ અભુતપૂર્વ તેજી નોંધાઇ હતી. ચાંદીનો ભાવ 92,000ની સપાટી કૂદાવી…

Breaking News
0

એપ્રીલમાં ગુજરાતની જીએસટીની આવક રૂા.13,301 કરોડે પહોંચી

ગુજરાતમાં કોરોનાના સમયથી મંદ રહેલી ઔદ્યોગિક-વાણિજિયક પ્રવૃતિઓ 2024માં પૂર્ણ રીતે ધમધમતી થતા રાજય સરકારને જીએસટીની ભરપુર આવક થઈ રહી છે. એપ્રીલ-2024માં ગુજરાત સરકારને થયેલી જીએસટીની આવક રૂા.13,301 કરોડ રહી હતી.…

Breaking News
0

હરિયાણામાં મોડી રાત્રે એક બસ ભડ ભડ સળગી ઉઠી: 8 યાત્રાળુઓ જીવતા ભડથુ

હરિયાણાના નૂંહમાં ગઈકાલે શુક્રવારે રાત્રે મોડી રાત્રે પર્યટક બસમાં આગ લાગવાથી આઠ લોકોના જીવતા ભડથુ થઈ જવાથી કમકમાટીભર્યા મોત થયા હતા. આ કરુણાંતિકામાં લગભગ 24 લોકો ઘાયલ થયા હતા. આ…

Breaking News
0

ગુજરાતનાં તમામ મદ્રેસા અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવા રાજયનાં શિક્ષણ વિભાગે જાહેરનામું બહાર પાડયું

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાજય સરકાર દ્વારા હવે નવી કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે રાજયના તમામ મદ્રેસા અને તેમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવાનો…

Breaking News
0

સૌરાષ્ટ્ર – ગુજરાત અગનગોળો બન્યા : સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ડીસામાં પારો ૪૪ ડીગ્રીને સ્પર્શી ગયો

રાજયમાં માવઠા બાદ છેલ્લા બે દિવસથી તિવ્ર હિટવેવની અસર હેઠળ ચાલુ સિઝનની હાઈ એસ્ટ ગરમી રાજકોટ સહિત વિવિધ શહેરોમાં નોંધાઈ છે.અનેક શહેરો અગનગોળા જેવા બની રહ્યા છે. તો ગઈકાલે પણ…

Breaking News
0

કોડીનારના નવાગામે આંબાવાડીમાં સિંહણે યુવાન પર હુમલો કર્યો

કોડીનાર તાલુકા નાં નવાગામ ખાતે તકિયા ના પા તારીખે ઓળખાતા વાડી વિસ્તાર માં આવેલ માતૃશ્રી ફાર્મ ખાતે ગઈકાલે સવારે નવ કલાકે આંબાવાડી માં કેરી ઉતારવા જતી વખતે સિંહણે યુવાન પર…

Breaking News
0

લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર પરિણીત શખ્સની ધરપકડ

લગ્નની લાલચ આપી સગીરા પર દોઢ વર્ષ દુષ્કર્મ આચરનાર દોલતપરાના શખ્સને પોલીસે દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢનાં દોલતપરાની દાસારામ સોસાયટીમાં રહેતા યજ્ઞેશ શાંતિલાલ ભોગાયતાએ સગીરાને લગ્નની લાલચ…

1 11 12 13 14 15 21