Yearly Archives: 2024

Breaking News
0

મહાશિવરાત્રિ ઉત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર અને શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી…

Breaking News
0

આવતીકાલે ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે

ભવનાથ તળેટી ખાતે આવેલા ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા શિવરાત્રીના મહામેળાનો આવતીકાલ તા.પ માર્ચના રોજ મહા વદ નોમના દિવસે સંતોની ઉપસ્થિતિમાં અને ભાવિકોની હાજરી વચ્ચે શાસ્ત્રોકત વિધી સાથે સાક્ષાત ભવનાથ મહાદેવને…

Breaking News
0

ગરવા ગિરનારની પવિત્રતા જાળવવા સાધુ-સંતો અને સેવાભાવીઓની વિશાળ રેલી યોજાઈ

ભવનાથ તળેટી ખાતે આવતીકાલથી શિવરાત્રીનો મેળો શરૂ થઈ રહ્યો છે. ત્યારે ગિરનારની પવિત્રતા જળવાય અને શિવરાત્રીનો મેળો તેની પરંપરા પ્રણાલી મુજબ યોજાય તે માટે સાધુ-સંતો અને સર્વે સમાજના સનાતની સમાજના…

Breaking News
0

મહાશિવરાત્રીના મેળામાં ‘અભેદ સુરક્ષા’ સાથે પોલીસનો ચુસ્તબંદબસ્ત

૭ ડીવાયએસપી, ર૩ પીઆઈ, ૧૧૭ પીએસઆઈ, ૧૦૮૪ પોલીસ, ૧૩૬ ટ્રાફીક પોલીસ, પર૯ હોમગાર્ડ, પ૯૬ જીઆરડી, ૧૮૦ એસઆરપી, ૩૦ સી ટીમ, ૬૪ એલસીબી, એસઓજી સર્વેલન્સ મળી કુલ ર૭૯૯ અધિકારી-કર્મચારી તૈનાત જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢમાંથી કુટણખાનું ઝડપાયું : સંચાલિકા સહિત પાંચ ગ્રાહકોની અટક

જૂનાગઢ શહેરમાંથી ધમધમતા એક કુટણખાનાને પોલીસે રેડ કરી ઝડપું લીધું છે અને આ કુટણખાનાની સંચાલિકા સહિત પાંચ ગ્રાહકની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી…

Breaking News
0

જૂનાગઢમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી રોકડ, કિંમતી વસ્તુ સેરવી લેતી ત્રીપુટીને ઝડપી લેતી પોલીસ : ૧૦૦ ગુનાઓનો ભેદ ઉકેલાયો

ર રિક્ષા, રોકડ સહિત રૂા.પ.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા ભારે મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. રિક્ષામાં મુસાફરોને બેસાડી અને ખિસ્સામાંથી રોકડ, કિંમતી…

Breaking News
0

જૂનાગઢના જલારામભકિતધામમાં આજે પાટોત્સવની શાનદાર ઉજવણી થશે

જૂનાગયઢના જલારામભકિતધામ-જલારામમંદિરમાં સં.૨૦૭૬ મહા વદ ૬/૭/૮ના રોજ ત્રિદિવસિય ઐતિહાસિક દેદિપ્યમાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયેલું. તે પ્રસંગને ચાર વર્ષ પૂર્ણ થતાં આજે તા.૪-૩-૨૪ સોમવારના રોજ ચતુર્થ પાટોત્સવની ઉજવણીનું ભાતિગળ કાર્યક્રમોની…

Breaking News
0

શુક્રવારે શિવયોગમાં મહાશિવરાત્રી ઉત્તમ : શિવ, સિધ્ધી, સાધ્ય

મહા વદ તેરસને શુક્રવાર તારીખ ૮-૩-૨૪ આ દિવસે મહા શિવરાત્રી છે. યોગ ૨૬ હોય છે તેમાં શિવ નામનો યોગ શિવભક્તિ માટે ઉત્તમ ગણવામાં આવે છે. તે ઉપરાંત શિવ, સિધ્ધિ, સાધ્ય…

Breaking News
0

સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે ભત્રીજાના લગ્નમાં ફાયરિંગ કરનારા બાંકોડીના શખ્સને દબોચી લેવાયો

લગ્નમાં ભત્રીજા સામે પણ એસ.ઓ.જી. દ્વારા કાર્યવાહી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે એક યુવાનના લગ્નમાં એક શખ્સ દ્વારા અન્ય શખ્સના પરવાનાવારા હથિયારમાંથી સાવચેતી વગર અને બિનજરૂરી રીતે હવામાં…

Breaking News
0

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ ઉપર અત્યાચારના ખંભાળિયામાં પડ્યા ઘેરા પ્રત્યાઘાતો : ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરાયો

પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા છે. તેના વિરોધમાં ખંભાળિયાના જાેધપુર ગેઈટ ચોક ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ…

1 65 66 67 68 69 90