જૂનાગઢમાં રૂા.૯૪,પ૭પની વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ
જૂનાગઢમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. આ અંગે બ્રિજભુષણ અરવિંદભાઈ કણસાગરા(ઉ.વ.૩ર) રહે.ઝાંઝરડા રોડ વાળાએ સફીભાઈ રહે.બીગ એન્ટરપ્રાઈસીસ, રર-પ-૭પ૭/પ૧, શીવરામ પલ્લી રેલ્વે સ્ટેશન, જીએસટી ઓફીસની બાજુમાં, અરમ ગ્રહ, તેલંગાણા વાળા…