જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર આવારા તત્વોનો ત્રાસ : દુકાનોમાં તોડફોડ પ્રશ્ને વેપારીઓએ બંધ પાડયો : પોલીસ તંત્રને રજુઆત
જૂનાગઢ શહેરમાં ખામધ્રોળ ઉપર વેપારીની દુકાન ઉપર તોડફોડ અને હુમલાનાં બનાવવનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. આ બનાવનાં અનુસંધાને આજે ખામધ્રોળ વિસ્તારમાં વેપારીઓ અને દુકાનદારોએ રોષની લાગણી વ્યકત કરી અને ધંધા-રોજગાર…