Breaking News
0

હાટકેશ યુવક મંડળ દ્વારા “હાટકેશ કા રાજા ગણપતિ દાદા નું” સ્થાપન કરાયું

જૂનાગઢમાં ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ મંદિરે હાટકેશ યુવક મંડળ દ્વારા વાજતે ગાજતે ‘હાટકેશ કા રાજા ‘ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય ગણેશ મહોત્સવ ઉજવણી અંતર્ગત હાટકેશ્વર મહાદેવ…

Breaking News
0

નેશનલ સ્કૂલ ગેમ્સમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ પસંદી પામ્યા

હાલમાં ચાલી રહેલી અખિલ ભારતીય શાળાકીય રમતો એટલે કે નેશનલ સ્કૂલ ગેમ્સ. જેમાં તાજેતરમાં ચેસની જીલ્લા કક્ષાની ગેમ યોજાઈ હતી. આ ચેસમાં પ્રેમાનંદ વિદ્યા મંદિરમાંથી જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.…

Breaking News
0

વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ૨૦૨૩ની ઉજવણી કરાઈ

વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ આયોજીત વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ની ઉજવણી કરવામાં આવી. વેરાવળ ચોપાટી પર સાફ-સફાઈ નો કાર્યક્રમ યોજાયો. ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ દ્વારા સફાઈ અંગે માહિતી…

Breaking News
0

તાલાળાના બોરવાવ ગામે રાકેશભાઈ રૂપારેલિયાની ગાયને કંબોઈનું ઓપરેશન કરી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો

દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના એનિમલ એમબુલન્સની સફળ કામગીરી તાલાળા તાલુકાના બોરવાવ ગામે રાકેશભાઈની ગાય કંબોઈથી પીડાતી હતી તે કેસ મળતાની સાથે ગઈકાલે બપોરે દસ ગામ દીઠ ફરતાં પશુ…

Breaking News
0

ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના પિતાશ્રીનું નિધન, કેરીયાચાડ મુકામે શનિવારે પ્રાર્થનાસભા

ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર અને જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદાના પિતાશ્રી ભાઈશંકરભાઈ નાનાલાલ ઠાકર(ઉ.વ.૭૪)નું તા.૧૬ના રોજ હાર્ટએટેકને લીધે નિધન થયું છે. જેમની પ્રાર્થનાસભા અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી અને આગામી તા.૨૩ને શનિવારના…

Breaking News
0

માણાવદર શહેરમાં ગણેશોત્સવની ધમાકેદાર શરૂઆત રસાલા, બાવાવાડી, એસબીએસ પાછળ તથા ઘરોમાં સ્થાપન

માણાવદર શહેરમાં બે દિવસથી મેઘરાજાની મહેરબાની થઈ છે તેના વચ્ચે ગણેશોત્સવના મોટા મહોત્સવ સમા કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત શહેરીજનોએ ગણેશજીની નાનાથી વિશાળ કદની મુર્તીઓ પધરાવી વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાય…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવા ઝાપટાનો દૌર યથાવતઃ ભાણવડમાં એક ઈંચ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાણવડ તાલુકામાં ગઈકાલે હળવા તથા ભારે ઝાપટા રૂપે ૨૪ મીલીમીટર, જ્યારે દ્વારકા તાલુકામાં ૧૮ મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં ૧૨ મીલીમીટર…

Breaking News
0

ખંભાળિયાના શિરેશ્વર લોકમેળામાં બીજા દિવસે હજારોની જનમેદની ઉમટી

ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ-ચોથ-પાંચમના લોકમેળાનો પ્રારંભ સોમવારથી થયો છે. ગઈકાલે બીજા દિવસે શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં મેળાની મોજ માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા…

Breaking News
0

ખંભાળિયામાં વિવિધ સ્થળોએ દુંદાળા દેવને સ્થાપિત કરાયા

વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ એવા ગણેશોત્સવ નિમિત્તે મંગળવારે ખંભાળિયામાં અનેકવિધ સ્થળોએ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના સતવારા વાડ ખાતે જાણીતા એકતા યુવક મંડળ દ્વારા પાંચ દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં…

Breaking News
0

જૂનાગઢ સહિત જીલ્લા વિવિધ તાલુકામાં અનરાધા વર્ષા બાદ આજે મેઘરાજાનો વિરામ

સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરાપ પરંતુ વરસાદ ગમે ત્યારે તુટી પડવાના આગાહી જૂનાગઢ સહિત જીલ્લાના વિવિધ તાલુકામાં રવિવારની રાત્રીના એક વાગ્યાથી અને સોમવારે એટલે ગઈકાલે બપોર સુધી વરસાદ અનરાધાર…

1 111 112 113 114 115 1,279