આનંદ, ઉત્સાહ સાથે ખંભાળિયાનો શિરેશ્વર લોકમેળો સંપન્ન
ગુરૂવારે અંતિમ દિને મધ્યરાત્રી સુધી લોકોએ મેળાની મોજ માણી ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં સોમવારથી શરૂ થયેલો ચાર દિવસનો લોકમેળો ગઈકાલે ગુરૂવારે મધ્યરાત્રીના પૂર્ણ થયો હતો. ચાર દિવસ દરમ્યાન લાખોની સંખ્યામાં મેળા…