Breaking News
0

માંગનાથ વિસ્તારમં ગટર બનાવવાના પ્રશ્ને આજે વેપારીઓ દ્વારા કમિશનર કચેરીએ આવેદન આપી રામધુન બોલાવશે

નવાબીકાળની ગટર સારી છે તેમ છતાં નવી ગટર બનાવવા બાબતે વેપારીઓમાં ભારે વિરોધ જૂનાગઢના માંગનાથ રોડ વિસ્તારમાં ગટર સારી હોવા છતાં બીજી બનાવવાની કામગીરી શરૂ કરવા મનપા તંત્રએ કાર્યવાહી કરતા…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ભગવાન ગુરૂ દત્તાત્રેયની જયંતિની ભાવભેર ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુરૂ દત્તાત્રેય જયંતિની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય મંદિર ખાતે આજે હજારો ભાવિકો ઉમટી પડયા છે તેમજ દત્તાત્રેય જયંતિ નિમિતે…

Breaking News
0

જૂનાગઢમાં ૧૩.૬ અને ગિરનાર ઉપર ૮.૬ ડિગ્રી તાપમાન સાથે કાતિલ ઠંડી

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં છેલ્લા ચાર દિવસથી તાપમાનનો પારો ચડઉતર થઈ રહ્યો છે અને જેને લઈને ઠંડીની તીવ્રતા વધી છે. આજે મંગળવારે જૂનાગઢ શહેરનું મહતમ તાપમાન ૧પ.૮ ડિગ્રી જયારે લઘુતમ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે રૂા.૬.ર૯ લાખની ઘરફોડ ચોરી

જૂનાગઢ તાલુકાના બગડુ ગામે બંધ મકાનમાંથી ઘરફોડ ચોરીનો બનાવ બનેલ છે. આ બનાવ અંગે બગડુ ગામે આંબાવાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડાર પટેલ(ઉ.વ.પ૦)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, આ…

Breaking News
0

જૂનાગઢમાં ભીડ ભંજન ખાતે આવેલા દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી

જૂનાગઢ આજરોજ ગુરૂદત્ત જયંતિ નિમિત્તે ગિરનાર અંબાજી મંદિર અને દત્ત શિખરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ ભીડભંજન મહાદેવ જવાહર રોડ ખાતે દત્ત મંદિર ખાતે વિધિવત દત્ત મહારાજની ચરણ પાદુકાની પૂજન વિધિ…

Breaking News
0

પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર અને ૨૦૦ કિલો ચીકુનો અન્નકૂટ ધરાવાયો

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ પૂનમ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય…

Breaking News
0

સંતશ્રી આશારામજી બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા તુલસી પૂજન દિવસની થયેલી ઉજવણી

સંત શ્રી આશારામજી બાપુ પ્રેરિત શ્રી યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી યોગ વેદાંત સેવા સમિતિના અધ્યક્ષ રામભાઈ ભૂતિયા અને સમિતિ દ્વારા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ અયોધ્યાનું આમંત્રણ મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને મળ્યું

ગીર સોમનાથ જીલ્લામાં પ્રથમ અયોધ્યાનું આમંત્રણ મહામંડલેશ્વર શ્રી બજરંગદાસ બાપુને મળેલ છે. ભાલકા નિરાલી ખોડીયાર મંદિરના આ મહંત છે. મહીલા મંડળે શ્રીરામ તેમજ બજરંગદાસ બાપુની પુજા કરી ધૂન બોલાવેલ હતી.…

Breaking News
0

જૂનાગઢના માંગનાથ રોડ ઉપર આવેલ ઘર સંસાર નામના શોરૂમમાં ભયાનક આગ લાગતા દોડધામ

આગની ઘટનામાં તત્કાલ સ્થળ ઉપર પહોંચીને ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી દાખવતા જૂનાગઢ પોલીસ અને જૂનાગઢ ફાયર ફાઈટર વિભાગની કામગીરીની થઈ રહેલી સરાહના જૂનાગઢ શહેરમાં માંગનાથ રોડ ઉપર કમાન પાસે આવેલ…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા પુ.બાપુજી નિર્મિત ડો.સુભાષ એકેડેમીના વાર્ષિકોત્સવની સોમવારે થશે ઉજવણી

ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના વડા શ્રી જવાહરભાઈ ચાવડાએ આપેલી વિગત જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં સુવિખ્યાત અને અગ્રણી કેળવણીકાર શ્રી પેથલજીભાઈ ચાવડા પુ.બાપુજી નિર્મિત ડો.સુભાષ એકેડેમી સંસ્થાના વાર્ષિકોત્સવની આગામી સોમવારે ભવ્યાતિભવ્ય…

1 108 109 110 111 112 1,341