Breaking News
0

જૂનાગઢમાં જુગાર દરોડો : ૩ ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક હીતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ તથા જુગારના…

Breaking News
0

જૂનાગઢ એસટી નિગમના કર્મચારી વિરૂધ્ધ કન્સેસન પાસમાં ગેરરીતી કરી ઉચાપતની ફરિયાદ

જૂનાગઢ એસટી નિગમના એક કર્મચારી વિરૂધ્ધ મુસાફર કન્સેસન પાસમાં ગેરરીતી કર્યા અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર વિમલભાઈ મગનભાઈ…

Breaking News
0

ભવનાથ વિસ્તારમાં તલવાર વડે હુમલો : ત્રણ સામે ફરિયાદ

જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગિરનાર અન્નક્ષેત્ર પાસે બનેલા એક બનાવમાં તલવાર વડે હુમલો કરવા અંગે ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે ભવનાથ પોલીસે આપેલી વિગત અનુસાર શિવગીરી ગુરૂ…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામની સીમમાં રેલ્વે ટ્રેક ઉપર પડતું મુકી વૃધ્ધાનો આપઘાત

જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામની સીમમાં ટ્રેન નં-૦૯પ૬૬ નીચે રેલ્વે પાટા ઉપર પોતાનું શરીર પડતું મુકી અને એક વૃધ્ધાએ આપઘાત કર્યો હોવાનો બનાવ બનવા પામતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.…

Breaking News
0

જૂનાગઢ ખાતે બલિદાન દિવસ ઉજવાયો

શીખ ધર્મના દસમા ગુરૂ ગોવિંદસિંહજીના વીરપુત્રો બાબા જાેરાવરસિંહજી અને બાબા ફતેહસિંહજીની ધર્મની રક્ષા માટે શહાદતને યાદ કરવાનો દિવસ અને આ દિવસને આપણે “વીર બાલ દિવસ” તરીકે યાદ કરીએ છીએ જૂનાગઢ…

Breaking News
0

માંગરોળ નાયબ મામલદાર રાજુભાઇ પરમારને મામલતદર તરીકેનું પ્રમોશન મળતા વિદાઈ સમારોહ યોજાયો

માંગરોળના વતની અને હાલ માંગરોળ મામલતદાર કચેરીમાં પુરવઠા વિભાગ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં રાજુભાઈ પરમારને મામલતદાર તરીકે પ્રમોશન મળતા ગિર-સોમનાથ કલેકટર કચેરીમાં ચૂંટણી શાખાના મામલતદાર તરીકે નિયુક્ત થતા માંગરોળ…

Breaking News
0

સુત્રાપાડાના નવાગામ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત : આરતી, પૂજા કરાઈ

શ્રી રામ ભગવાનની કળશ યાત્રા સુત્રાપાડા તાલુકાના નવાગામ ખાતે રથ આવતા કળશમાં કંકુ ચોખા છાટીને ગામ ભાઈઓ તથા બહેનોએ શ્રી રામજીની સંધ્યા આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ તકે સરપંચ…

Breaking News
0

યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું : જય શ્રી રામના નાદ ગુંજયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે શ્રી રામ મંદિર અયોધ્યાથી આવેલ “અક્ષત કળશ”નું ભવ્ય ફુલ થી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યાથી આવેલા શ્રી રામચંદ્ર પ્રભુના અક્ષત કળશને ભક્તો ઠેર ઠેર વધાવી…

Breaking News
0

મટાણાના પાધેશ્વરી આશ્રમ ખાતે રામદેવ પારાયણ કથા તથા રામદેવજી મહારાજનો ચાર જુગનો બાર પોહર પાઠનું આયોજન

સાત દિવસ સૂધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે સુત્રાપાડા તાલુકાના મટાણા ગામે આવેલ શ્રી પાધેશ્વરી આશ્રમ ખાતે ઉપવાસી મહંત કરસનદાસ બાપુ તથા પુ. સદગુરૂ દેવ સંત શ્રી વ્યાસ દલપતરામ બાપાના પરમ…

Breaking News
0

સિંગસર ગામ ના સામાન્ય પરિવાર ના યુવાન ભગવાનભાઈ કામળિયા પી.એસ.ડી. થયા

સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ભગવાનભાઈ કામળિયા પી.એસ.ડી. થયા છે સિંગસર ગામ ના સામાન્ય પરિવાર માંથી આવતાં પુંજાભાઈ પોતે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે મોટે ભાગે ખેતી મજૂરી કરી…

1 107 108 109 110 111 1,341