Breaking News
0

ખંભાળિયામાં રઘુવંશી વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું

ખંભાળિયામાં રઘુવંશી સેવા સંસ્થાન લોહાણા મિત્ર મંડળના ઉપક્રમે તાજેતરમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક (ચોપડા) વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં જલારામ ચોક ખાતે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલા નોટબુક…

Breaking News
0

અમરેલી જિલ્લા આહીર સમાજનાં કોરોના સારવાર લેતા દર્દીઓ ભોજન સેવા કરવાની તક આપે : કમલેશ ગરણિયા

કોરોના મહામારીમાં સમગ્ર અમરેલી જિલ્લામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓને હોસ્પિટલ સારવાર માટે અમરેલી લાવવામાં આવે છે. ત્યારે આહીર સમાજના આ લોકોને ભોજનની કોઈ તકલીફ ના પડે તે માટે આ સારવારના દિવસોના…

Breaking News
0

અયોધ્યાના ભવ્ય કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં PM મોદી સહિત ત્રણ અન્ય નામ સામેલ

અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનના કાર્યક્રમના બે દિવસ પહેલાં જ ભગવા રંગથી રંગાયેલી નિમંત્રણ પત્રિકાનું અનાવરણ કરાયું હતું. આ નિમંત્રણ પત્રમાં પીએમ મોદી ઉપરાંત માત્ર ત્રણ લોકોનું નામ સામેલ છે જે…

Breaking News
0

સાયબર ક્રાઈમ ઉપર વધુ ધ્યાન આપીશું, પ્રજાને મારી પાસે આવવું ન પડે તેવું કામ કરાશે

ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ છોડીને સંજય શ્રીવાસ્તવને સોંપ્યો હતો. આજથી સંજય શ્રીવાસ્તવએ શહેર પોલીસ કમિશનર તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને લોકોને તેમની…

Breaking News
0

પીજીવીસીએલને ખંખેરી નાખવાનું જબર કૌભાંડ

પીજીવીસીએલને ખંખેરી નાખવાનું એક કૌભાંડ આકાર પામ્યું છે અને તેની સનસની ખેજ વિગતો પ્રકાશમાં આવી છે. નિવૃત્ત અધિકારીને બમણો પગાર ચુકવી અને કૌંભાડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવેલ છે. કૌંભાડના…

Breaking News
0

નવી શિક્ષણ નીતિ હવે શિક્ષક બનવા માટે બી.એડ. જરૂરી હશે

દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને પરવાનગી મળી ગઈ છે. મંત્રાલયના અધિકારીઓએ તેની માહિતી આપી છે. નવી શિક્ષણ…

Breaking News
0

ગેસ બાટલો માત્ર મોબાઈલથી જ નોંધાવી શકાશે

તા.૧લી ઓગસ્ટથી બધી ગેસ બૂકિંગ અને થર્ડ પાર્ટીના મોબાઈલ ઉપરથી રિફિલ બૂકિંગ અને ડિલિવરી થનાર ન હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર રજિસ્ટર્ડ મોબાઈલ ફોનથી જ ગેસ રિફિલ…

Breaking News
0

બાર એસોશીએશન ઓફ ઈન્ડીયાની ગર્વનીંગ કાઉન્સીલમાં હરીશ દેશાઈની ગુજરાતના પ્રતિનિધિ તરીકે બીન હરીફ વરણી

જૂનાગઢ વરીષ્ઠ એડવોકેટ હરીશભાઈ દેશાઈ કે જેઓ બાર એસોશીએશન ઓફ ઈન્ડીયા ન્યુ દિલ્હીના આજીવન સભ્ય છે અને આ વર્ષની ગર્વનીંગ કાઉન્શીલની ચુંટણીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે તેઓએ ઉમેદવારી પત્રક ભરતા ગુજરાતના…

Breaking News
0

ખંભાળીયા પંથકમાં ૧ર જુગારી ઝડપાયા

ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામની સીમમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ભરતસિંહ અજીતસિંહ, વીરાભાઈ નારણભાઈ, દિલીપસિંહ ઉર્ફે લાલો પ્રતાપસિંહ અને મહિપતસિંહ બાબભાને રોકડ રૂા. ૧૭,૬૮૦ સ્પ્લેન્ડર મોટર…