Breaking News
0

જૂનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરાનાથી નિધન

જુનાગઢના એડવોકેટ સ્વ. પરેશભાઇ જાેષી બાદ તેમના ભાઇ જનકભાઇ જાેષીનું પણ કોરોનાને કારણે નિધન થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. જુનાગઢ જિલ્લા બ્રહ્મસમાજના પ્રમુખ અને એડવોકેટ પરેશભાઇ જાેષી તેમજ તેમના…

Breaking News
0

વેરાવળ-સોમનાથ જીલ્લામાં નવા ૧૩ કેસ : ૧૬ પોઝીટીવ કેસ આવ્યા

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે ફરી વખત કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ૧૬ જેટલા પોઝીટીવ કેસો આવેલ છે. જેમાં ૧૬ પૈકી ૧૩ કેસો ફકત જીલ્લાના મુખ્ય મથક વેરાવળ શહેરમાંથી આવ્યા છે.…

Breaking News
0

જૂનાગઢનાં ઉપરકોટ સ્થિત શાહી જામ્મા મસ્જીદની અસલ ઓળખ જાળવી રાખવા કલેકટરશ્રીને રજૂઆત

જૂનાગઢનાં ઉપરકોટ કિલ્લામાં આવેલ એૈતિહાસીક શાહી જામ્મા મસ્જીદની રાજકોટ ચેરીટી કમિશ્નરશ્રી કચેરીનાં નોંધણી દાખલો નં.બી.૬ર૭(જૂનાગઢ), નંબર ૧૭ર૩૦ સાર્વજનિક ટ્રસ્ટથી નોંધાયેલ, સને પ સપ્ટેબર ૧૯૬૭નાં રોજ કમિશ્નરશ્રી મો.ઝ. લાલવાણી હસ્તે રજીસ્ટર…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં અગ્રણી બિલ્ડર દ્વારા સેનેટાઈઝરનું વિતરણ

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાની સ્થિતિ યથાવત રહી છે અને રોજબરોજ કોરોનાના કેસ નોંધાઈ રહેલ છે ત્યારે જૂનાગઢના અગ્રણી બિલ્ડર અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના સભ્ય દ્વારા જૂનાગઢ શહેરના વિવિધ…

Breaking News
0

માંગરોળમાં માંગ્યા મેઘ વરસતા મગફળીનાં પાકને જીવતદાન

મેઘરાજા આખરે માંગરોળ ઉપર મહેરબાન થયા છે. વહેલી સવારે બે કલાકમાં ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસતા દિવસોથી મીટ માંડી બેસેલા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. દિવસ દરમ્યાન મેઘાડંબર વાતાવરણ વચ્ચે…

Breaking News
0

કેશોદ તાલુકામાં કોરોના પોઝીટીવ દર્દીઓને રીપોર્ટની નકલ આપવામાં ન આવતી હોવાની વ્યાપક ફરીયાદ

જૂનાગઢ જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અમૂક દર્દીઓને કોરોનાના લક્ષણો જોવા ન મળતા હોવા છતાં પોઝીટીવ રીપોર્ટ આવે છે. કોઈ દર્દીઓનુ એવું પણ કહેવું…

Breaking News
0

વેરાવળ પંથકમાંથી બે સ્થળોએથી ૧૬ શકુનીઓ ઝડપાયા

વેરાવળમાં નવા કોળીવાડા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા રાજેશ જેઠાભાઇ, હરેશ નારણભાઇ, હીતેષ લીલારામ, સંજય તુલસીભાઇ, પ્રકાશ ઢાલુમલ, જીતેન્દ્ર ગોપાલભાઇ, વિષ્ણુ માધુભાઇને રોકડા રૂા.ર૦,૧પ૦ ની સાથે ઝડપી પોલીસે લીધેલ છે. જયારે…

Breaking News
0

રંગપુરમાં રસ્તા બાબતનાં મનદુઃખમાં મારામારી થઇ

સુત્રાપાડા તાલુકાના રંગપુર ગામે રહેતા અજીત કચરાભાઇ જાદવ તથા તેની પત્ની નિમુબેન અને પિતા કચરાભાઇને જાહેરમાં ચાલવાના રસ્તા બાબતના જૂના મનદુઃખ હોય તે બાબતે રામસીંગ ભગવાન જાદવ, ભગવાન કાળાભાઇ જાદવ,…

Breaking News
0

જૂનાગઢ સહિત ગુંદાળા, કેવદ્વા, સાંતલપુર, ધંધુસર, નરેડી, જાંબુડા, માંગરોળ, દિવાસા, જુથળ, ખોડાદા તથા નાથળ ખાતે જુગાર દરોડા : ૭૬ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.કે.ગઢવી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે જૂનાગઢનાં દોલતપરા વિસ્તાર નજીક જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.પ૩ર૦નાં મુદ્દામાલ સાથે…

Breaking News
0

જૂનાગઢનાં માલીવાડા નજીક શ્રાવણમાસમાં શિવાલયમાંથી રૂા.૩પ૦૦નાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢનાં માલીવાડા રોડ પાસે આવેલા એક શિવાલયમાં ચોરીનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર માલીવાડા રોડ ખાતે રહેતાં પિયુષભાઈ અમુલાલ ચાવડાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા…