Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ નોંધાયા, વિસાવદર-કેશોદના દર્દીનું મૃત્યું

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના વધુ ૧૭ કેસ પોઝીટીવ આવેલ છે અને બે દર્દીઓના મૃત્યુ નીપજયાં છે. બે મૃત્યુ પૈકી એક દર્દીનું મોત કોરોનાને કારણે અને અન્ય દર્દીનું મૃત્યુ કોરોના…

Breaking News
0

મુસ્લિમ મહિલાના ૧૬ માસથી અટવાઈ પડેલા પ્રશ્નનો અંત લાવતી જૂનાગઢની પોલીસ

જૂનાગઢ શહેરના સુખનાથ ચોક ખાતે રહેતા એક મુસ્લિમ મહિલા શબાનાબેન (નામ બદલાવેલ છે) જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘને રૂબરૂ મળી પોતાની આપવીતી જણાવેલ કે પોતાના લગ્ન જામનગર ખાતે થયેલા…

Breaking News
0

જૂનાગઢ એસટી કોલોનીમાં દીપડો દેખાતા વનવિભાગે પાંજરૂ મૂકયું

જૂનાગઢ મોતીબાગ પાસે આવેલ એસટી કોલોનીમાં ગઈકાલે બપોરનાં સમયે ત્યાં રહેતા મહિલા કંડકટરને દીપડો દેખાયો હતો. બાદમાં ત્યાંનાં સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરવામાં આવી વનવિભાગ દ્વારા હાલ તો માત્ર…

Breaking News
0

માંગરોળ પંથકમાં સવારે પોણા ચાર ઈંચ વરસાદ ખાબકયો

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેઘાવી માહોલ છવાયેલો રહયો છે. ગઈકાલે ૯ તાલુકા પૈકી મોટાભાગના તાલુકામાં વિરામ રહેલ હતો. જયારે જિલ્લાના માંગરોળ ખાતે આજે સવારે ૬ થી ૮ દરમ્યાન પોણા ચાર…

Breaking News
0

કોરોના દર્દીઓની સેવા કરતા વોરિયર્સ માટે હોસ્પિટલમાં બેડ રિઝર્વ રખાશે

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને કોવિડની કામગીરીમાં જાેડાયેલ ડોકટર, સ્ટાફ સહિતના વોરિયર્સને પણ સંક્રમણ લાગવાના બનાવો વધી રહ્યા હોઈ આવા વોરિયર્સ માટે સરકારી હોસ્પીટલોમાં બેડ રિઝર્વ રાખવાના આદેશો…

Breaking News
0

જૂનાગઢનાં કોરોના વોરીયર્સોએ રક્ષાબંધનની ઉજવણી કરી

રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર તહેવારની ભારત ભરમાં ઉજવણી કરવામાં આવે છે. બહેન ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈને રક્ષારૂપી કવચ રાખડી બાંધી ભાઈના દિર્ઘાયુષ માટે ભગવાનને પ્રાર્થના કરે છે.…

Breaking News
0

દ્વારકાધીશજી મંદિરે બળેવ પૂનમની ઉજવણી

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજીનાં મંદિરે ગઈકાલે બળેવ પૂનમનાં પાવન અવસરે ભગવાન દ્વારકાધીશે યજ્ઞોપવિત ધારણ કરી હતી. પુજારી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર તથા પૂજા કરાઈ હતી અને બપોરે રાજભોગ, મીઠાજલ ધરવામાં…

Breaking News
0

સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને રક્ષાબંધન નિમિત્તે વિશેષ ગલગોટા ફુલોનો ભવ્ય શણગાર કરાયો

કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજીના (અથાણાવાળા) ના માર્ગદર્શનથી તેમજ પૂજારી સ્વામીની અથાગ મહેનતથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરમાં તા.૩-૮-ર૦ને સોમવારે ભવ્ય દાદાને ગલગોટાના ફુલોનો શણગાર કરવામાં આવેલ હતો જેમાં દાદાને વિશેષ…

Breaking News
0

ખંભાળિયાનાં સંનિષ્ઠ પોલીસ કર્મીને ડીજીપી દ્વારા ખાસ એવોર્ડથી સન્માનિત કરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય કચેરીમાં ફરજ બજાવતા અને ખંભાળિયા પંથકમાં છેલ્લા દાયકાઓથી નોંધપાત્ર અને અવિરત રીતે કાયદાકીય કામગીરી સંભાળી રહેલા એ.એસ.આઈ. યોગેશભાઈ છાયાની કામગીરીની નોંધ સરકાર દ્વારા…

Breaking News
0

કેશોદ તાલુકામાં વંશ પરંપરાગત હૈળી જીતવાની હરીફાઈ હજુ યથાવત

લુપ્ત થતી હૈળી હરીફાઈ કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે વર્ષોની પરંપરા જાળવી રક્ષાબંધનના દિવસે હૈળી જીતવાની હરીફાઈ સાશ્ત્રોકત વિધી અનુસાર યોજાય છે. શ્રાવણી પુનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર જુદા જુદા…