Breaking News
0

વાછરડું ખાડામાં પડી જતાં મદદની માંગ માટે પોકાર…

જૂનાગઢનાં જાેષીપરા નજીક આવેલા ફાટક પાસે એક ખાડામાં ગૌવંશ એટલે કે વાછરડું પડી જતાં ત્યાંથી પસાર થતાં જીવદયાપ્રેમીઓને તેની જાણ થતાં આ જીવદયાપ્રેમીઓએ ભારે જહેમત ઉઠાવી અને આ વાછરડાને બહાર…

Breaking News
0

મેંદરડા તાલુકાનાં હરીપુર ગામે જુગાર દરોડો : ૭ ઝડપાયા

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક સૌરભસિંઘની સુચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ કે.એમ.મોરી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં…

Breaking News
0

કચ્છનાં જખોૈ બંદરની મુલાકાત લેતા મંત્રી જવાહરભાઈ ચાવડા

જૂનાગઢ કચ્છનાં જખૌ બંદરની રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ મુલાકાત લીધી હતી. સોશ્યલ ડિસ્ટન્સ સાથે સ્થાનિક માછીમાર ભાઈઓ સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી તાત્કાલિક તેનો ઉકેલ…

Breaking News
0

કેશોદમાં રાજપુત સમાજે ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું

કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા ગઈકાલે નાયબ કલેકટરને જૂનાગઢ ઉપરકોટમાં આવેલ મહારાણી રાણકદેવીનાં મહેલને પ્રવાસન વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ સાથે જોડી સોરઠની સંસ્કૃતિને લાંછન લગાડનાર પ્રવૃત્તિ ગણાવી ભુલ સુધારી…

Breaking News
0

માણાવદર-બાંટવા ગામનાં રબારી સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપ્યું

માણાવદર તથા બાંટવા ગામનાં સમસ્ત રબારી સમાજ દ્વારા યુવા આગેવાન સંજયભાઈ ડોસાભાઈ કોડીયાતરનાં જાન ઉપર જોખમ બાબતે માણાવદર મામલતદારને આવેદન આપ્યું હતું. જેમાં જણાવેલ કે સંજયભાઈ કોડીયાતરને સામાન્ય શરદી જેવું…

Breaking News
0

સુત્રાપાડાનાં કોરોના વોરીયર્સ કર્મચારીઓની સંનિષ્ઠ કામગીરીને લઇ માંધાતા ગ્રુપે સન્માન કર્યુ

કોરોના મહામારીમાં છેલ્લા ચાર માસથી ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકામાં કોરોના વોરીયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ, વહીવટી, આરોગ્ય સહિતના વિભાગોનાં કર્મચારીઓનું ગીર સોમનાથ માંધાતા ગ્રુપ દ્વારા સન્માનનો એક કાર્યક્રમ સાંસદ…

Breaking News
0

જીલ્લા અદાલતોમાં વિડીયો કોન્ફરન્સથી કાર્યવાહી ચાલું રાખી ફકત નવા કેસ હાર્ડ કોપીમાં દાખલ કરવાની પરવાનગી

સર્વેને જણાવવાનું કે નામદાર ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિ તથા ન્યાયાધીશશ્રીઓ દ્વારા જીલ્લા અદાલતોને નિર્દેશ આપવામાં આવેલ છે કે તા.૪-૮-ર૦ર૦થી કોર્ટ સંકુલનાં પ્રવેશ દ્વાર નજીક અલાયદી વ્યવસ્થા કરીને નવા કેસો ભોૈતિક…

Breaking News
0

સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર

શ્રાવણ માસમાં સોમનાથ દર્શને વિશ્વ સહીત સમગ્ર ભારતભરમાંથી ભાવિકો આવી રહયા છે ત્યારે ગઈકાલે શ્રાવણ માસના દસમાં દિવસે સોમનાથ મહાદેવને ગંગાદર્શનનો અલૌકીક શણગાર કરવામાં આવેલ હતો. જેના દર્શન કરી શિવભકતો…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનાં ૮ કેસ આવ્યા : ૧૨ દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

ગીર સોમનાથ જીલ્લામાં આજે કોરોનાનાં વધુ ૮ કેસો આવેલ છે. જયારે ગઈકાલે ૧ર દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવેલ છે. જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસો ૪પ૪ નોંધાયેલ છે,…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં સાર્વત્રીક અડધોથી બે ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક

ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકમાં ગઈકાલે સવારથી મેઘાવી માહોલ સાથે સુર્યનારાયણની ગેરહાજરીમાં મેઘરાજાએ પડાવ કરી ધીમી પણ ધીંગીધારે હેત વરસાવેલ છે. જીલ્લામાં અડધો થી બે ઇંચ જેવો સરેરાશ વરસાદ નોંધાયેલ…