Breaking News
0

સોમનાથ મંદિરે દર્શને આવતા સ્થાનીક ભાવિકો માટે પાસ સીસ્ટમ

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે જગવિખ્યાનત સોમનાથ મંદિર ખાતે ભાવિકો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણની ઘટના બાદ મંદિર, સુરક્ષા અને તંત્રએ બેઠક કરી આગામી દિવસોમાં દર્શન કરવા આવતા ભાવિકો માટે…

Breaking News
0

૬પમાં સ્થાપના દિવસે ભારતીય મઝદુર સંઘ અનેકવિધ કાર્યક્રમો યોજશે

ભારતીય મઝદુર સંઘનાં ૬પમાં સ્થાપના દિવસ આવતીકાલ તા. ર૩ જુલાઈનાં રોજ સમગ્ર દેશભરમાં જીલ્લા મથક ઉપર સ્થાપના દિવસ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ તા. ર૪ જુલાઈથી ર૯…

Breaking News
0

કેશોદ ખાતે જુના મનદુઃખે સામસામી ફરીયાદ

કેશોદ ખાતે ઉતાવળી નદીનાં કાંઠે રહેતાં જીતુભાઈ અમુભાઈ પરમારએ પોલીસમાં આ કામનાં આરોપી સલીમ ઉર્ફે ભુરીયો ઈશાકભાઈ દલ, હુસેન ઈશાકભાઈ દલ તથા સમીર હમીદભાઈ બાબી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી…

Breaking News
0

જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને ચોરવાડનાં વિશણવેલ તેમજ આછીદ્વા ખાતે જુગાર દરોડા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એસ.માલમ અને સ્ટાફે કસ્તુરબા સોસાયટી ખાતે જુગાર અંગે દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતાં ૪ શખ્સોને કુલ રૂા.૧૧૬૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુનાં ર બનાવ નોંધાયા

જૂનાગઢનાં મીરાનગર ખાતે રહેતાં અશોકભાઈ ભાણજીભાઈ પરમારએ કોઈપણ કારણોસર પોતાની મેળે ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું જયારે અન્ય એક બનાવમાં માણાવદરનાં નાનડીયા ખાતે રહેતાં ગોપાલભાઈ…

Breaking News
0

વિસાવદરમાં હવન કરાવવાનાં બહાને આવી બિભત્સ માંગણી કરતાં ૪ સામે ફરીયાદ

વિસાવદર ખાતે રહેતા એક પરિવારની ૪૦ વર્ષિય મહિલાએ પોલીસમાં આ કામનાં આરોપી જયેશભાઈ કાંતિભાઈ ભાયાણી ઉર્ફે દેવરાજસિંહ અજીતસિંહ જાડેજા તથા તેની સાથે આવેલ બીજા બે વ્યકિતઓ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…

Breaking News
0

જૂનાગઢમાં ૧ દર્દીનું કોરોનાથી અને ૩ દર્દીઓના કોરોના સાથે અન્ય બિમારીથી મૃત્યું

જૂનાગઢમાં ગઈકાલે એક જ દિવસમાં ૪ કોરોના પોઝીટીવ દર્દીઓના મૃત્યુ થયા હતા જયારે કોરોનાના નવા ૧૮ કેસ સામે આવ્યા છે. સોમવારે ર૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં હાલ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની…

Breaking News
0

આજથી પવિત્ર શ્રાવણમાસનો ભક્તિમય પ્રારંભ : શિવાલયોમાં ગુંજી ઉઠ્યો ભગવાન શિવજીનો નાદ

આજથી પવિત્ર શ્રાવણમાસનો ભક્તિમય પ્રારંભ થયો છે શિવાલયોમાં ભગવાન શિવજીનો નાદ ગુંજી ઉઠ્યો છે અને વાતાવરણને પ્રસન્નતામાં ભરી દ્‌યે છે. ભગવાન શિવજી એટલે દેવાધિદેવ મહાદેવ કે જેઓની લીલા અપરંપાર છે.…

Breaking News
0

માંગરોળમાં ગુમ થયેલ મહિલાની લાશ મળી આવતાં ચકચાર

માંગરોળમાં છેલ્લા ચાર દિવસથી ગુમ મુસ્લિમ મહીલાની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. માંગરોળ શહેરના શાપુર રોડ ઉપર રહેતા મહમદ ઈસ્માઈલ ખારીવાલાએ ગત તા.૧૭ના રોજ પોતાના પત્ની નુરજહાંબેન…

Breaking News
0

રાજયમાં ભાજપના ત્રણ દાયકાના શાસન બાદ પણ પ્રાથમીક સુવિધાના પ્રશ્નોથી પીડાતી પ્રજાના હમર્દદ બનવાનું આહવાન : હાર્દીક પટેલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ગઈકાલે તેમના જન્મેદિવસે જગવિખ્યાનત સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી શીશ ઝુકાવ્યું હતું. આ તકે ગીર સોમનાથના કોંગી ધારાસભ્યો અને…