Breaking News
0

રાજયકક્ષાનાં મંત્રી વિભાવરીબેન દવેએ ઠાકરથાળ હોટલ ગ્રીનલેન્ડની મુલાકાત લીધી

જૂનાગઢનાં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ક્ષેત્રે અગ્રણી જયેશભાઈ ઠાકર ગૃપની હોટલ ઠાકરથાળ અને હોટલ ગ્રીનલેન્ડ જૂનાગઢની મુલાકાતે આવતી પ્રવાસી જનતા માટે ખુબ જ સુવિધાજનક બની રહી છે. ખુબ ટુંકા સમયમાં…

Breaking News
0

ખંભાળિયામાં ભોળાનાથની ભક્તિમાં લીન બન્યા શિવભક્તો શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

આજથી શરૂ થયેલા પાવન પર્વ શ્રાવણ માસની ખંભાળિયાના શિવભક્તો દ્વારા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શ્રાવણ માસના મંગલ પ્રારંભે ખંભાળિયા શહેર તથા તાલુકામાં આવેલા નાના-મોટા અનેક શિવ મંદિરોમાં વહેલી…

Breaking News
0

દ્વારકામાં માસ્ક ન પહેરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી

હાલમાં સમગ્ર ગુજરાતમાં અનલોક-રનો તબ્બકો ચાલી રહ્યો છે. ત્યારે દ્વારકા શહેરમાં પણ નિયોમોનું ચુસ્ત પાલન કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને શહેરમાં માસ્ક પહેર્યા વગરનાં સ્થાનીક…

Breaking News
0

અષાઢી અમાસે ગોમતી સ્નાન કરી ભાવિકોએ પૂણ્યનું ભાથુ બાંધ્યું

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં અષાઢી અમાસના પાવન અવસરે આવેલા ભાવિકો અને સ્થાનિક લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું. દ્વારકાધીશના દર્શન સાથે ગોમતી નદીમાં સ્નાનનું વિશેષ મહત્વ પુરાણોમાં આલેખાયું…

Breaking News
0

ૐ નમઃ શિવાયનાં નાદથી દ્વારકાનાં શિવાલયો ગુંજી ઉઠયા

હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટેનાં સર્વોતમ એવા પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ ગયેલ હોય દ્વારકા શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરનાં…

Breaking News
0

ગીર સોમનાથમાં ૧૮ કેસ અને ૧ મૃત્યું

ગઈકાલે ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકામાંથી ૧૮ પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જીલ્લા મથક વેરાવળમાં પોઝીટીવ આવેલા એક દર્દીનું સારવાર દરમ્યાન શંકાસ્પદ મોત નિપજયુ છે. જીલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ…

Breaking News
0

ગાયના છાણમાંથી ઈકો-ફ્રેન્ડલી પ્રતિભા બનાવી ગણેશોત્સવ મનાવીએ : ડો.કથીરીયા

સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઈકો ફ્રેન્ડલી ગણેશજી પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા કામધેનું આયોગે આ વર્ષે ગોમય ગોબરથી…

Breaking News
0

જૂનાગઢમાં ભવનાથ સ્થિત શનિદેવ મંદિરે રવિવારે યજ્ઞ, પાટોત્સવનું આયોજન

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ શનિદેવ મંદિર ખાતે શ્રી રૂદ્રયાગ અને શનિદેવના પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. તા. ર૬-૭-ર૦ર૦, રાંદલ છઠ્ઠના રોજ ગણેશ પૂજન, આવાહન, પ્રતિષ્ઠા, અગ્નિ સ્થાપન, મુખ્ય આહુતી સવારે…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલનાં તબીબો અને સ્ટાફની તબિયત સુધારા ઉપર

જૂનાગઢ સહિત સોરઠનાં વિવિધ શહેરોમાં કોરોના મહામારીનાં કેસો સતત વધી રહ્યાં છે. ત્યારે કોરોના યોધ્ધાની ભૂમિકા ભજવતાં ડોકટરો પણ કોરોનાની ઝપટમાં આવી રહયા છે. આ દરમ્યાન જૂનાગઢની સિવિલ હોસ્પિટલનાં ૪…

Breaking News
0

જૂનાગઢનાં દરેક તાલુકા મથકોએ ક્વોરન્ટાઈન વ્યવસ્થા ઉભી કરવા માંગ

કોવિડ-૧૯ની મહામારી દિવસેને દિવસે વધી રહી છે ત્યારે દરેક તાલુકા મથકોએ કોરોના પોઝિટિવ દર્દીઓને પ્રાથમિક સારાવાર મળે તથા ક્વોરન્ટાઈન વ્યવસ્થા ઊભી કરવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને વિસાવદર ધારાસભ્ય હર્ષદ…