Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિર ખાતે ઝડબેસલાક પોલીસ બંદોબસ્ત : કોરોના સામે સુરક્ષાનાં પગલા માટે તંત્ર સજજ

વિશ્વ પ્રસિધ્ધ પવિત્ર શ્રાવણ માસનાં આગમન અંગેની સોમનાથ મંદિર ટ્રસ્ટ તથા પોલીસ, એસઆરપી અધિકારીઓની-જવાનોની ખાસ મીટીંગ સોમનાથ મંદિર ખાતે ગઈકાલે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા અને સોમનાથ મંદિરનાં સુરક્ષા ડીવાયએસપી એમ.ડી.…

Breaking News
0

કેશોદમાં માસ્ક વગર બહાર નીકળતા લોકો સામે કડક કાર્યવાહી

કોરોના મહામારીના કારણે લોકડાઉનની શરૂઆતથી માસ્કનો ઉપયોગ કરવાનું ફરજીયાત છે અને આ અંગે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે તેમ છતાં લોકો સરકારના આદેશ જાહેરનામાનું ચૂસ્ત પાલન કરતા નથી. ત્યારે પોલીસ…

Breaking News
0

મેંદરડાનાં ભાલછેલ ગામે ૧૦ જુગારી રૂા. પ.૪૮ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘની સુચનાથી, જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ મેંદરડાનાં પીએસઆઈ એ.બી. દેસાઈ, વી.ડી. ગીયડ, કૌશિકભાઈ પુરોહીત,…

Breaking News
0

માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના ખેલ મંત્રાલયનું ઉપક્રમ નહેરૂ યુવા કેન્દ્ર સંગઠનના નેહરૂ યુવા કેન્દ્ર જૂનાગઢના માણાવદર તાલુકાના સ્વયંસેવક વિશાલ ડાંગર દ્વારા માણાવદર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરના અનેક સ્થળોએ…

Breaking News
0

શીલનાં કારેજ ગામે ૧૮ જુગારી રૂા. ૭.૩૪ લાખનાં મુદામાલ સાથે ઝડપાયા

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ અધિક્ષક મનીન્દર પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ આર.કે. ગોહીલ, પીએેસઆઈ ડી.જી. બડવા, એસ.એ. બેલીમ, ડી.આર. નંદાણીયા, વી.કે.…

Breaking News
0

જૂનાગઢ : કોરોનાને લઈ જટાશંકર મહાદેવ મંદિરે તમામ ધાર્મિક કાર્યક્રમો બંધ

જૂનાગઢ ગિરનારની સીડી ઉપર આવેલ પ્રસિધ્ધ ધામ જટાશંકર મહાદેવ મંદિર ખાતે કોરોના વાયરસને ધ્યાને લઈ આગામી શ્રાવણ માસ નિમિત્તે યોજાતા ધાર્મિક કાર્યક્રમો જેવા કે રૂદ્રી અભિષેક, દર સોમવારે મહાપુજા તેમજ…

Breaking News
0

જૂનાગઢના ખ્યાતનામ હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકન કરવા ધારાસભ્ય ભીખાભાઈ જાેષીની અપીલ

તબલાં, ઢોલક વગાડનાર અદ્વિતીય કલાકાર હાજી રમકડુંને પદ્મશ્રી એવોર્ડ માટે નોમીનેશન કરવા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ તમામ લોકોને અપીલ કરી છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેષીએ જણાવ્યું હતું કે,…

Breaking News
0

જૂનાગઢનાં મેયર ધીરૂભાઈ ગોહેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન

જૂનાગઢના મેયર તથા ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ ધીરૂભાઈ ગોહેલના માતૃશ્રી સવિતાબેન નારણભાઈ ગોહેલ આજરોજ તારીખ ૨૦ -૭-૨૦૨૦ના રોજ અક્ષરધામ નિવાસી થયેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio…

Breaking News
0

માંગરોળમાં રામ મંદિર પાસે ગંદકીનાં ગંજ ખડકાયા

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો હોય, મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે માંગરોળ બંંદરે આવેલા રામ મંદીર નજીક જ આ વિસ્તારનો કચરો ઠલવાતો હોય, લાંબા સમયથી…

Breaking News
0

ચિંતન શિબિર યોજવા જઈ રહેલા પ૦ જેટલા શિક્ષિત બેરોજગાર આંદોલનકારીઓની અટકાયત

રાજ્યમાં હાલ કોરોના મહામારીનો કેર છે ત્યારે સોશ્યલ મીડિયાના માધ્યમથી સરકાર સામે અનેક વિભાગના કર્મીઓ ડિજિટલ આંદોલન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ રાજ્યભરના બેરોજગારોએ પણ સરકાર સામે બાંયો ચઢાવી…