Breaking News
0

શિક્ષકો અને પોલીસ બાદ ૪ર૦૦ ગ્રેડ પે મામલે રાજ્યના નસિર્ગ સ્ટાફનું સરકાર સામે આંદોલન

રાજ્યમાં કોરોનાનો ભયંકર કેર છે કોરોના મહામારી વચ્ચે સરકારની મુશ્કેલીઓમાં વધારો જ થતો રહે છે. રાજ્ય સરકારની સામે એક પછી એક આંદોલન થઈ રહ્યા છે. લોકો કોરોનાને પરિણામે રસ્તા ઉપર…

Breaking News
0

ગુજરાત પોલીસના જવાનોને ગ્રેડ પે સહિત અન્ય સુવિધાઓનો લાભ આપવા રજૂઆત

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં શિક્ષકોના ગ્રેડ પે ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે ત્યારે રાજ્યના તમામ કર્મચારીઓના મળવાપાત્ર લાભ અંગે એકસૂત્રતા જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ વિભાગને પણ ગ્રેડ પે તથા…

Breaking News
0

કાળમુખા કોરોનાની ઈફેક્ટ : સરકાર સૌ પ્રથમ કોલેજાે ત્યારબાદ શાળાઓ શરૂ કરશે

કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે શાળા કોલેજાે શરૂ કરવા મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ તેજ બની છે. ત્યાં રાજ્યમાં શાળા-કોલેજાે શરૂ કરવાની કોઈ ઉતાવળ નહીં હોવાનું શિક્ષણ વિભાગ જણાવી…

Breaking News
0

માંગરોળમાં ખરીદી માટે આવેલ વેપારીનું પાકીટ છુ

માંગરોળમાં ખરીદી કરવા આવેલા મક્તુપુરના વેપારીની નજર ચુકવી એક મહીલા મોટર સાયકલમાં ટીંગાડેલા થેલામાંથી પૈસા અને જરૂરી કાગળો ભરેલું પાકીટ લઈ છૂ થઈ ગઈ હતી. ભોગ બનનારે પોલીસને ફરીયાદ આપી…

Breaking News
0

સાયબર ક્રાઈમનાં ગુનાઓને અટકાવવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત

હાલના સમયમાં ઓનલાઈન નાણાંકીય વ્યવહારોની સરળતાને કારણે લોકો ખરીદી કરવા, બિલ ભરવા, નાણાંની ટ્રાન્સફર કરવા માટે ઈન્ટરનેટનો બહોળો ઉપયોગ કરી રહ્યાં છે. આ સાથે સોશ્યલ મિડીયાનો પણ લોકો છુટથી ઉપયોગ…

Breaking News
0

જુથળ ગામે જમીનનાં રેકોર્ડ સાથે ચેડા કરવાના કેસનો ચુકાદો તત્કાલીન તલાટીમંત્રી સહિત બે શખ્સોને સાદી કેદ અને દંડ

જુથળ ગામે ખેડ ખાતાની જમીનના રેકર્ડ સાથે ચેડાં કરી, નામના ખોટા ઉમેરો કરી બોગસ એન્ટ્રી કરવાના ૧૫ વર્ષે જુના કેસમાં માંગરોળ કોર્ટે તત્કાલીન તલાટીમંત્રી સહિત બે શખ્સોને ત્રણ વર્ષની સાદી…

Breaking News
0

આજે સોમવતી અમાસ દિવાસાની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે અષાઢ વદ અમાસ એટલે કે સોમવતી અમાસની ઉજવણી ભક્તિભાવપૂર્વક થઈ રહી છે. આ દિવસને માં એવરત-જીવરતનાં વ્રત એટલે કે દિવાસો પણ કહેવામાં આવે છે. દિવાસાનાં દિવસે…

Breaking News
0

ગીર સોમનાથમાં દસ દિવસમાં કોરોનાના દર્દીઓ માટે નવા ૩૦૦ બેડની સુવિધા ઉભી કરાશે

ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લાા બારેક દિવસમાં નોંધપાત્ર રીતે વધેલા કોરોનાના કેસોની સંખ્યાને ઘ્યાને લઇ વહીવટી તંત્રે કોરોનાના સંક્રમણને અટકાવવા અને કોરોનાના દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે આયોજન હાથ…

Breaking News
0

અમદાવાદની એસજીવીપી શાળાનો દેશની સૌથી સુંદર શાળાઓમાં સમાવેશ

તાજેતરમાં નવી દિલ્હી સ્થિત એક પ્રસિધ્ધ ઓનલાઈન બ્લોગ વોટ્‌સએપ દ્વારા શિર્ષક ‘ભારતની ૧૩ સૌથી સુંદર શાળાઓ, અમે ઈચ્છીએ કે ત્યાં ભણ્યા હોત!’ હેઠળ લખાયેલ એક લેખમાં એસજીવીપીના આ ભવ્ય કેમ્પસનો…

Breaking News
0

વર્ષાઋતુમાં પાંદડાવાડી ભાજીનો ઉપયોગ ટાળવો જાેઈએ

હાલ ચોમાસાની સીઝન ચાલું થઈ ગઈ છે ત્યારે ડાયેટીશીયન પૂજા કગથરાએ આહાર વિષે જાણકારી આપતા જણાવ્યું છે કે, વરસાદમાં ગરમા-ગરમ ચા, ભજીયા અને પકોડા એક બીજાનાં પુરક છે. ત્યારે વર્ષામાં…