સોમનાથ પંથકમાં મેઘ મહેરથી ધરતીપુત્રો ખુશખુશાલ
ગીર-સોમનાથ જીલ્લા ખેતીવાડી ખાતું જીલ્લા ખેતીવાડી અધિકારી સુભાષભાઈ વાઘમસી અને મદદનીશ લાખાણી સહિતનો સ્ટાફ ચાલું ખરીફ પાક મોસમમાં પખવાડીક રીતે જીલ્લામાં થયેલ વાવેતર ઉપર નોંધ કરી રહેલ છે. ગીર-સોમનાથમાં તા.૧ર-૬-ર૦નાં…